- એકસ્ટ્રા અફેર
સુરતમાં ભાજપ બિનહરીફ, ચૂંટણી વિના લોકશાહી કહેવાય?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતના ઈતિહાસમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારનો દિવસ કલંકિત દિવસ તરીકે નોંધાઈ ગયો કેમ કે ગુજરાતની સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું પછી સુરત લોકસભા બેઠક…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૩-૪-૨૦૨૪,નક્ષત્ર વારના યોગ અનુસાર મંગળ ગ્રહદેવતાનું પૂજન.ભારતીય દિનાંક ૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર,…
- તરોતાઝા
વાંચવાનો શોખ એવો નશો છે કે દેશમાં ને આખી દુનિયામાં ફરજિયાત કરવો જોઈએ
આંખો સામે રહેતી વસ્તુઓના જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે – રવીન્દ્રનાથ ટાગોર જે. ડી. મજેઠિયા વર્લ્ડ બુક ડે છે આજે. આપણને લાગે કે વર્લ્ડ બુક ડે સાથે આપણે શું સંબંધ? આ તો અંગ્રેજોએ કે અમેરિકન લોકોએ કોઈ દિવસ…
- તરોતાઝા
પુસ્તક: કૂંડામાં તાડનું ઝાડ વાવવાની પ્રેરણા
જો કોઇ મારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે. – સોક્રેટિસ હેન્રી શાસ્ત્રી એક મરાઠી વર્તમાનપત્રનો પ્રચાર કરતા વિજ્ઞાપનમાં સ્લોગન છે: : पत्र नव्हे मित्र. મતલબ કે…
- તરોતાઝા
પેાલિએના : શા માટે આ છે મારું પ્રિય પુસ્તક્?
સદાયને માટે સૌથી સારો મિત્ર એટલે પુસ્તક – બર્ટ્રાન્ડ રસેલ આશુ પટેલ મારાં પ્રિય પુસ્તકો તો અનેક છે, પણ મારે એક જ પુસ્તકની વાત કરવી હોય તો તરત જ એલીનોર પોર્ટરનું પુસ્તક પેાલિએના’ યાદ આવે. એલીનોર પોર્ટરે એક સદી અગાઉ…
- તરોતાઝા
મોબાઈલ-ટીવી સિરિયલ્સના બંધન-વ્યસનમાંથી મુકત કરાવવાની ક્ષમતા માત્ર પુસ્તકમાં છે!
પુસ્તક વિનાનો કોઈ દિવસ જ ન હોવો જોઈએ જયેશ ચિતલિયા શું તમે મોબાઈલના બંધાણી થઈ ગયા છો? તેમાંથી રાહત મેળવવી છે? શું તમે ટીવી સિરિયલ્સ કે ઓટીટી મંચ પર સતત આવતી રહેતી કેટલીક સિરીઝના સાવ જ વિચારહીન, અર્થહીન અને મગજને…
- તરોતાઝા
સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે
વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે – સિસેરો ડો. ભુપેન્દ્રસિંહ અભાણી આપણી સંસ્કૃતિની જલતી મશાલ એટલે સાહિત્ય. સાહિત્ય અને સમાજનો અન્યોન્ય આશ્રિત સંબંધ છે. સાહિત્ય એ સમાજનું દર્પણ છે. સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે. તેથી જ કહેવાયું…
- તરોતાઝા
મહાભારત: જય-વિજય વચ્ચેનો ફર્ક સમજાવતો વ્યવહારિક વેદ
જીવીશ, બની શકે તો એકલા પુસ્તકોથી -કલાપી કાજલ ઓઝા વૈદ્ય કોઈએ એકવાર પૂછેલું :‘તમારું પ્રિય પુસ્તક કયું?’હું સાચે જ વિચારમાં પડી ગયેલી… મારી અંગત લાઈબ્રેરીમાં દસ હજારથી વધુ પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાઈબ્રેરિયન બહેનને બોલાવીને મેં એ પુસ્તકોને કોડિંગ…
- તરોતાઝા
પેરિસમાં સીન નદીના કિનારે એક એન્ટિક બુકસ્ટોર છે : ‘શેક્સપિઅર એન્ડ કંપની’ … ફ્રેન્ચ છાતી પર બ્રિટિશ રોઝ? યસ…!
જય વસાવડા વર્ષો પહેલાં જયંત ઝવેરચંદ મેઘાણીના એક લેખમાં વાંચેલું કે આ બુકસ્ટોર નહોતો. પણ હતો એક મીટિંગ પોઈન્ટ. કળા નગરીના રતુમડાં રસિકડાં યુવાન-યુવતીઓ ત્યાં ભણતાં ભણતાં ઠલવાતાં. એકબીજાના ખોળાને ઓશિકું બનાવીને કલાકો વાંચતા. કવિતાઓના કબૂતરો ઉડાડીને પહેલે પ્યાર કી…
- તરોતાઝા
ગુજરાતી પુસ્તકો: ખાધેપીધે સુખી પ્રજાનો એક્સ-રે
સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે -સ્વામી વિવેકાનંદ સંજય છેલ એક મહાન અંગ્રેજી સાહિત્યકારના ઘરમાં મોટી લાઇબ્રેરી હતી. એકવાર એક વિદ્યાર્થીએ લાઇબ્રેરી જોઇ ચોંકી ગયો. એણે સાહિત્યકારને ભોળાભાવે પૂછયું : ‘આટલી મોટી લાઇબ્રેરી તમે કઇ રીતે બનાવી? મને એક-બે…