- વેપાર
ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે…
- વેપાર
સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૨૯ ઘટીને ₹ ૭૩,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૧૨૯૯ તૂટી
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાના સંકેતે વૈશ્ર્વિક સોનામાં બે ટકાનો કડાકો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તહેરાને ઈઝરાયલનાં ડ્રોન હુમલાને નકારી કાઢતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ હળવી થતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડતાં…
- વેપાર
ટીનમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીએ ₹ ૩૨ તૂટ્યા, અન્ય ધાતુમાં મિશ્ર વલણ
મુંબઈ: છેલ્લા ત્રણ સત્ર દરમિયાન ટીનમાં એકતરફી તેજી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૧નો ઉછાળો આવ્યા બાદ આજે સપ્તાહના આરંભે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૨નો ઘટાડો આવ્યો હતો. આ સિવાય લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, કોપર…
- એકસ્ટ્રા અફેર
સુરતમાં ભાજપ બિનહરીફ, ચૂંટણી વિના લોકશાહી કહેવાય?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતના ઈતિહાસમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારનો દિવસ કલંકિત દિવસ તરીકે નોંધાઈ ગયો કેમ કે ગુજરાતની સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું પછી સુરત લોકસભા બેઠક…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૩-૪-૨૦૨૪,નક્ષત્ર વારના યોગ અનુસાર મંગળ ગ્રહદેવતાનું પૂજન.ભારતીય દિનાંક ૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર,…
- તરોતાઝા
વાંચવાનો શોખ એવો નશો છે કે દેશમાં ને આખી દુનિયામાં ફરજિયાત કરવો જોઈએ
આંખો સામે રહેતી વસ્તુઓના જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે – રવીન્દ્રનાથ ટાગોર જે. ડી. મજેઠિયા વર્લ્ડ બુક ડે છે આજે. આપણને લાગે કે વર્લ્ડ બુક ડે સાથે આપણે શું સંબંધ? આ તો અંગ્રેજોએ કે અમેરિકન લોકોએ કોઈ દિવસ…
- તરોતાઝા
પૃથ્વી પરનું કલ્પ વૃક્ષ
પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે – થોરો વર્ષા અડાલજા સેદાનનાં મેદાનમાં ફ્રેન્ચો હાર્યા અને જર્મનોએ પૅરિસમાં પ્રવેશ કર્યો ત્યારે એક ફ્રેન્ચ પ્રોફેસર વર્ગ લઇ રહ્યા હતા, એમણે વર્ગને કહ્યું. જેન્ટલમેન એઝ વી મીટ હિયર ટુડે વી આર…
- તરોતાઝા
સમજણનું સરનામું…
અમેરિકા લેખક હ્યૂ પ્રેથરનું પુસ્તક ‘નોટ્સ ટુ માઈસેલ્ફ’ રમેશ પુરોહિત અમેરિકન લેખક- ફિલોસોફર અને માર્ગદર્શક એવા હ્યૂ પ્રેથરનાં પુસ્તકો પાસે જવાનું સતત હોય જ છે, કારણ કે તરસ એક વખત પાણી પી લેવાથી છીપતી નથી. આ તરસ છે પોતાની જાતને…
- તરોતાઝા
એક હજાર પુસ્તકો વાંચો, કલમ સડસડાટ દોડશે
અનિલ રાવલ સ્કોટીશ નવલકથાકાર-કવિ રોબર્ટ લ્યુઇસ સ્ટીવન્સનનું એક ફેમસ વાક્ય છે: ‘આઇ કેપ્ટ ઓલવેયઝ ટુ બુક્સ ઇન માય પોકેટ, વન ટુ રીડ એન્ડ વન ટુ રાઇટ.’ (હું કાયમ મારા ખિસ્સામાં બે બુક રાખું. એક, વાંચવા માટે અને બીજી લખવા માટે.)…
- તરોતાઝા
જે વાંચતા નથી, તે નહીં વાંચી શકનારથી જુદાં નથી
હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમનામાં એેટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે – લોકમાન્ય તિલક હેમંત ઠક્કર માર્ક ટવેઈનનું એક વાક્ય વિશ્ર્વ પુસ્તક દિવસે યાદ આવી રહ્યું છે, ” જે…