- તરોતાઝા
ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોરની બિમારીઓ વધવાના એંધાણ વર્તાય
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ,આરોગ્ય દાતાસૂર્ય મેષ રાશિ માં(ઉચ્ચસ્થ)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)બુધ મીન રાશિ (જલ તત્ત્વ)ગુ મેષ રાશિ તા.1 મે બપોરે 01.01 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ…
- તરોતાઝા
મેલેરિયાને નાબૂદ કરવાના તમામ પ્રયાસો છતાં, હજુ પણ ઘણા દેશોમાં એ જીવલેણ છે
આરોગ્ય – માજિદ અલીમ એકસો ત્રીસ વર્ષથી વધુ સમયથી મેડિકલ સાયન્સ જાણીતું હોવા છતાં, મેલેરિયા પર કાબુ મેળવી શક્યું નથી. આજે પણ, મેલેરિયા સમગ્ર વિશ્વમાં મોટા પાયે માનવ જીવન માટે ખતરો છે. આજે પણ મલેરિયાના કારણે દર વર્ષે 5 થી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ખૂબ જ આરોગ્યપ્રદ ગણાતી અને મુખ્યત્વે શાકભાજીમાંથી તૈયાર થતી ઓડિશાની વાનગીની ઓળખાણ પડી? સ્ટીમ્ડ વેજીટેબલકરી ફૂડ તરીકે લોકપ્રિય છે.અ) મંદા બ) સંતુલા ક) કેર સાંગરી ડ) પિઠલા ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bલબકારા Throatઆધાશીશી Kidneyકમળો Tongueફેરીંજાઈટિસ Headનેફ્રાઇટિસ…
- આમચી મુંબઈ
બ્લોકની બબાલ:
રવિવારે રેલવે પ્રશાસન દ્વારા ઓવરહેડ વાયર સહિતના ઉપકરણો અને ટ્રેકના સમારકામ અને જાળવણી માટે બ્લોક રાખવામાં આવતો હોય છે અને આ રવિવારે પણ મધ્ય રેલવેમાં બ્લોક રખાયો હતો. જેને પગલે પ્રવાસીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. બ્લોકના કારણે કુર્લા સ્ટેશન…
- આમચી મુંબઈ
આકરો એપ્રિલ મુંબઈગરાઓ ગરમીથી ત્રાહિમામ્
થાણે ૪૨.૬ ડિગ્રી, નવી મુંબઈ ૪૧ ડિગ્રી, માથેરાન ૩૯ ડિગ્રી ખરા બપોરે ખાલીખમ: સામાન્ય રીતે રવિવારે મુંબઈના મરીન ડ્રાઇવ પર યુવાઓ, પ્રેમી પંખીડાઓ અને બાળકો અને જીવનસાથી સાથે ફરવા આવનારા દંપતિઓનો મેળાવડો જામેલો હોય છે. જોકે, સૂર્યદેવ કોપાયમાન થયા હોય…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ભાવનાબેન વાઘાણી (ઠકકર) (ઉં. વ. ૬૭) તે સ્વ. ઉદયભાઇ બિન્દુલાલ વાઘાણી (ઠકકર)ના ધર્મપત્ની હાલ કાંદિવલી મુંબઇ તા. ૨૬-૪-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે શસાંકના માતુશ્રી. દિપ્તીબેનના સાસુમા. ધ્વીતી, ધ્વીશાના દાદીમા. સ્વ.ચંપકલાલ ત્રિભુવનદાસ અઢિયાના સુપુત્રી. પંકજભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ. નરેશભાઇ, નયનભાઇના બહેન.…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકારાઘોઘાના કપીલ જયંતીલાલ મારૂ (ઉ. ૪૬) તા. ૨૪-૪-૨૪ના કચ્છ ભુજ મધ્યે અવસાન પામ્યા છે. નિર્મળાબેન જયંતીલાલ મારૂના પુત્ર. રોશનીના પતિ. ભાવનાના ભાઇ. માતુશ્રી હેમલતા હીરાલાલ વીરાના જમાઇ. પ્રાર્થના સ્થળ : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ,…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે બંગલાદેશને ૪૪ રનથી હરાવી
સિલ્હટ (બાંગલાદેશ): ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં બાંગલાદેશને સિરીઝની પ્રથમ ટી-૨૦માં ૪૪ રનથી હરાવી દીધી હતી. લો-સ્કોરિંગ મૅચમાં ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં યાસ્તિકાના ૩૬, શેફાલીના ૩૧ અને કૅપ્ટન હરમનપ્રીતના ૩૦ રન સામેલ…
- વેપાર
નિફ્ટી માટે ૨૨,૩૦૦ની સપાટી નિર્ણાયક: મજબૂત અંડરટોન સાથે બજારની નજર ફેડરલના નિર્ણય, કંપની પરિણામો ઇકોનોમિક ડેટા પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારને અસરકર્તા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળોમાં કોઇ મોટા ફેરફાર થયા નથી પરંતુ આ સપ્તાહે બજારની નજર એફઓએમસી બઠકના નિર્ણય, કોપોરેટ ક્ષેત્રના ચોથા ત્રિમાસિક પરિણામ, ઓટોનોબાઇલના વેચાણના આંકડા અને સ્થાનિક આર્થિક ડેટા પર રહેશે. પહેલી મેના રોજ…