હિન્દુ મરણ
કોચીન નિવાસી પ્રતાપભાઇ જસાપરા (ઉં. વ. 84) હાલ કાંદિવલી તા. 28-4-24 રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. જીનેશ તથા ધર્મેશના પિતા. તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કુમનદાસ, સ્વ. જયંતિલાલ, સ્વ. હરગોવિંદદાસ, નવીનભાઇ, સ્વ. નબુબેન, સ્વ. ઉજીબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. સરોજબેન,…
- એકસ્ટ્રા અફેર
હવે રાજા-રજવાડાંના અપમાનનો વિવાદ, હે રામ…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદનની મગજમારી પતી નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે કરેલી બફાટથી નવો ફણગો ફૂટ્યો છે. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભારતમાં રાજા-મહારાજાઓનું રાજ હતું ત્યારે એ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 30-4-2024, વિષ્ટિભારતીય દિનાંક 10, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-7જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-7પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 9મો આદર, સને 1393પારસી…
- તરોતાઝા
પ્રાણીઓ પાસે છે ગરમી સામે રક્ષણ માટે પોતાનું મેકેનિઝમ
કવર સ્ટોરી – કે. પી. સિંહ જ્યારે આકાશમાંથી આગ વરસે છે, ત્યારે માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ બેચેન થઈ જાય છે, પરંતુ માણસોની જેમ, તેમની પાસે પણ ગરમીથી બચવાનો પોતાનો રસ્તો છે. આ વાત ખાસ કરીને જંગલી પ્રાણીઓને લાગુ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ખૂબ જ આરોગ્યપ્રદ ગણાતી અને મુખ્યત્વે શાકભાજીમાંથી તૈયાર થતી ઓડિશાની વાનગીની ઓળખાણ પડી? સ્ટીમ્ડ વેજીટેબલકરી ફૂડ તરીકે લોકપ્રિય છે.અ) મંદા બ) સંતુલા ક) કેર સાંગરી ડ) પિઠલા ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bલબકારા Throatઆધાશીશી Kidneyકમળો Tongueફેરીંજાઈટિસ Headનેફ્રાઇટિસ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(4) અષ્ટાંગયોગ :યમની સમાધિ સુધીનો અષ્ટાંગયોગ ક્લેશમુક્તિનો રાજમાર્ગ છે. વસ્તુત: અષ્ટાંગયોગનો હેતુ કૈવલ્યપ્રાપ્તિ જ છે, પરંતુ તેના અભ્યાસથી ક્લેશોમાંથી મુક્તિ પણ મળે જ છે. સમાધિના અભ્યાસથી સાધકને ક્લેશોમાંથી લગભગ મુક્તિ મળે છે, છતાં અવિદ્યાક્લેશોમાંથી આત્યંતિક મુક્તિ…
- તરોતાઝા
માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ બનાવતી વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રાચીન સમય કે એકવીસમી સદીમાં વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં માનસિક બીમારી પ્રમુખ છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. માનસિક બીમારીનો એ અર્થ નથી કે કોઈ વ્યક્તિ પાગલ છે. માનસિક…
- તરોતાઝા
પ્રાકૃતિક રીતે જ દુખાવાથી રાહત અપાવે ઔષધિય ગુણ ધરાવતાં `કોકમ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિવિધ બોલી, વિવિધ પહેરવેશ, વિવિધ રહેણી-કરણી અહીંયા જોવા મળે છે. વિવિધ તહેવારોનો આનંદ માણવાની સાથે ઓત-પ્રોત થઈને રહેતી પ્રજા તરીકે આગવી ઓળખ ધરાવે છે. ફળ-ફૂલ-શાકભાજીની સાથે અનાજમાં…
- તરોતાઝા
માથાનો દુ:ખાવો
વિશેષ – સ્મૃતિ શાહ `મારું માથું દુ:ખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ, અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું ઘણું મુશ્કેલ છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે…
- તરોતાઝા
પેટ માટે નહીં, હવે ચહેરા માટે જોઈએ છે કાકડી, ટામેટા, દહીં..!!!
હેલ્થ-વેલ્થ – પ્રતિમા અરોરા કાકડી, ટામેટા, દહીં માત્ર આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતા, તે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. ઉનાળામાં આ ત્રણ વસ્તુઓ ત્વચાની સંભાળ માટે રામબાણ સમાન છે. આ સિવાય એલોવેરા, ફુદીનો, મધ અને…