- શેર બજાર
બેન્ક શેરોની લેવાલીએ બેન્ચમાર્ક સ્પ્રિંગની જેમ ઊછળ્યો, નિફ્ટી બેન્ક અને મિડકૅપ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જામ્યો છે. ઇન્ડેક્સ હેવીવેઇટ શેરો અને ખાસ કરીને બેન્ક શેરોની આગેવાનીએ નીકળેલી જોરદાર લેવાલીના ટેકાએ સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ સત્ર દરમિયાન 991 પોઇન્ટ ઊંચી સપાટીએ, જ્યારે નિફ્ટી 22,655ની નજીક પહોચ્યો હતેો. બેન્ક નિફ્ટી,…
પારસી મરણ
ઝુબીન પરવેઝ ગાર્ડા તે ફરીદાના ખાવીંદ તે મ. ઝરીન અને પરવેઝના દીકરા. તે મહેરઝાદના બાવાજી તે પીલુ અને મ. સાયરસ પટેલના જમાઇ. તે ફરહાદના બનેવી. તે મ. ખોરશેદબાનુ અને અરદેશર ગાર્ડાના ગ્રાન્ડસન. તે મ. શહેરા અને મર્ઝબાનના ગ્રાન્ડ સન. તે…
હિન્દુ મરણ
કોચીન નિવાસી પ્રતાપભાઇ જસાપરા (ઉં. વ. 84) હાલ કાંદિવલી તા. 28-4-24 રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. જીનેશ તથા ધર્મેશના પિતા. તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કુમનદાસ, સ્વ. જયંતિલાલ, સ્વ. હરગોવિંદદાસ, નવીનભાઇ, સ્વ. નબુબેન, સ્વ. ઉજીબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. સરોજબેન,…
જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનવીસામણ (પડધરી) નિવાસી હાલ મુંબઇ સ્વ. હસમુખભાઇ મુળજીભાઇ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમીલાબેન (ઉં. વ. 81) તા. 24-4-24ના અરિહંતશરણ થયેલ છે. તે હિતેશ, તેજસ, હીના, દિપ્તી, દિપાલીનાં માતુશ્રી. નીતા, બીના, હસમુખભાઇ, અજયભાઇ, મયુરભાઇના સાસુ. પ્રવીણભાઇ તથા…
- એકસ્ટ્રા અફેર
હવે રાજા-રજવાડાંના અપમાનનો વિવાદ, હે રામ…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદનની મગજમારી પતી નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે કરેલી બફાટથી નવો ફણગો ફૂટ્યો છે. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભારતમાં રાજા-મહારાજાઓનું રાજ હતું ત્યારે એ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 30-4-2024, વિષ્ટિભારતીય દિનાંક 10, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-7જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-7પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 9મો આદર, સને 1393પારસી…
- તરોતાઝા
પ્રાણીઓ પાસે છે ગરમી સામે રક્ષણ માટે પોતાનું મેકેનિઝમ
કવર સ્ટોરી – કે. પી. સિંહ જ્યારે આકાશમાંથી આગ વરસે છે, ત્યારે માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ બેચેન થઈ જાય છે, પરંતુ માણસોની જેમ, તેમની પાસે પણ ગરમીથી બચવાનો પોતાનો રસ્તો છે. આ વાત ખાસ કરીને જંગલી પ્રાણીઓને લાગુ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(4) અષ્ટાંગયોગ :યમની સમાધિ સુધીનો અષ્ટાંગયોગ ક્લેશમુક્તિનો રાજમાર્ગ છે. વસ્તુત: અષ્ટાંગયોગનો હેતુ કૈવલ્યપ્રાપ્તિ જ છે, પરંતુ તેના અભ્યાસથી ક્લેશોમાંથી મુક્તિ પણ મળે જ છે. સમાધિના અભ્યાસથી સાધકને ક્લેશોમાંથી લગભગ મુક્તિ મળે છે, છતાં અવિદ્યાક્લેશોમાંથી આત્યંતિક મુક્તિ…
- તરોતાઝા
માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ બનાવતી વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રાચીન સમય કે એકવીસમી સદીમાં વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં માનસિક બીમારી પ્રમુખ છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. માનસિક બીમારીનો એ અર્થ નથી કે કોઈ વ્યક્તિ પાગલ છે. માનસિક…
- તરોતાઝા
પ્રાકૃતિક રીતે જ દુખાવાથી રાહત અપાવે ઔષધિય ગુણ ધરાવતાં `કોકમ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિવિધ બોલી, વિવિધ પહેરવેશ, વિવિધ રહેણી-કરણી અહીંયા જોવા મળે છે. વિવિધ તહેવારોનો આનંદ માણવાની સાથે ઓત-પ્રોત થઈને રહેતી પ્રજા તરીકે આગવી ઓળખ ધરાવે છે. ફળ-ફૂલ-શાકભાજીની સાથે અનાજમાં…