- તરોતાઝા
ઘરમાં જાતે બનાવેલાં અથાણાં સ્વાસ્થ્યવર્ધક ગણાય છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની રજાઓ ચાલી રહી છે. ફળોના રાજા કેરી ખાવાનો આનંદ કાંઈક અલગ જ હોય છે. કેરીનું નામ પડે એટલે રસમધુરી પાકી કેરીનો સ્વાદ મોંમાં આવી જતો હોય છે. તો બીજી તરફ કાચી કેરીની વિવિધ વાનગીઓની…
- તરોતાઝા
બરફના ગોળામાં સિન્થેટિક રંગોથી સાવધાન!
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વમાં ભારતીય ભોજનની સભ્યતા સૌથી પ્રાચીન, વિશાળ, વિવિધતાથી ભરપૂર, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, ઋતુ અનુસાર અને પ્રાકૃતિક સંપદાથી મેળ ખાતી ભોજન શૈલી છે. પ્રાચીન ભારતનું ભોજન ભારતીય લોકોનો વિકાસ અને સંસ્કૃતિ દર્શાવે છે. ભારતવાસીઓએ…
- તરોતાઝા
આધુનિક બાળક માટે હિમ યુગ
હેલ્થ-વેલ્થ – અંતરા પટેલ મારી એક મિત્ર છે આશા. 35 વર્ષીય આશા બે બાળકોની સિંગલ મધર છે. ઓફિસેથી પરત ફર્યા બાદ તે તેનાં બે સુંદર બાળકો સાથે વ્યસ્ત થઈ જાય છે, જે બે વર્ષના અંતરે જન્મ્યાં હતાં. તે હંમેશાંથી માતા…
- તરોતાઝા
સરનામા વગરની સ્ત્રી
ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા નવેમ્બરનો સૂરજ બરાબર માથા ઉપર આવ્યો હતો. હવા અહીંયા પાતળી પડી ગઈ હતી.ગૌતમેશ્વર હજી ઘણું ઊંચું હતું. મહાદેવજીના દર્શન એમ ઈઝી નહોતા. થાક લાગ્યો હતો અને શરીર પાણી પાણી થઈ ગયું હતું. અજય પગથિયાં ચડતાં…
- તરોતાઝા
આયુ, આરોગ્યનો કારક સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચસ્થ ભ્રમણ અંશાત્મક કરે છે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં સૂર્યનારાયણ- આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહસૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)બુધ મીન રાશિ (જલ તત્ત્વ)તા.10 મેષ રાશિગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ મીન રાશિ…
- તરોતાઝા
જેથી મે-જૂનની ગરમીમાં દાઝે નહીં તમારી ફૂલ જેવી ત્વચા…!
આરોગ્ય – નીલોફર મે-જૂનની કાળઝાળ ગરમીમાં, સૂર્યનાં કિરણોની ગરમી ખૂબ જ આકરી બની જાય છે, ત્વચા દાઝી જાય છે અને સનબર્ન થાય છે. આ દિવસોમાં, સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચામાં મેલાનિનનું પ્રમાણ પણ વધે છે. જેના કારણે ત્વચા કાળી કે…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ખાંડની ચાસણીની ગોળ પરપોટા જેવી ચકતી, ખાંડની પૈતા જેવી એક બનાવટની ઓળખાણ પડી? શુભ પ્રસંગે ગળપણ ધરાવતા પદાર્થનું વિશેષ મહત્ત્વહોય છે. અ) પરણી બ) ચાસણી ક) પતાસું ડ) સુખડી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bબળતરા OINTMENTરાહત BURNINGમલમ…
ફેફસાં સાથે જોડાયેલી જીવલેણ બીમારી છે અસ્થમા
આરોગ્ય – માજિદ અલીમ સાત મેના રોજ દર વર્ષે દુનિયામાં વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. આ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા નહી પરંતુ એ તરફ ધ્યાન આપવા માટે ઉજવવામાં આવે છે કે જ્યાં એક તરફ મેડિકલ સાયન્સની પ્રગતિના કારણે…
- આમચી મુંબઈ
બાળાસાહેબનું હિન્દુત્વ અમે આગળ લઈ જઈશું: શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેના મૃત્યુ બાબતે કરવામાં આવેલા નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સેવવામાં આવેલી ચુપકીદી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે દ્વારા આ નિવેદનની કાઢવામાં આવેલી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.