- તરોતાઝા
આયુ, આરોગ્યનો કારક સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચસ્થ ભ્રમણ અંશાત્મક કરે છે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં સૂર્યનારાયણ- આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહસૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)બુધ મીન રાશિ (જલ તત્ત્વ)તા.10 મેષ રાશિગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ મીન રાશિ…
- તરોતાઝા
જેથી મે-જૂનની ગરમીમાં દાઝે નહીં તમારી ફૂલ જેવી ત્વચા…!
આરોગ્ય – નીલોફર મે-જૂનની કાળઝાળ ગરમીમાં, સૂર્યનાં કિરણોની ગરમી ખૂબ જ આકરી બની જાય છે, ત્વચા દાઝી જાય છે અને સનબર્ન થાય છે. આ દિવસોમાં, સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચામાં મેલાનિનનું પ્રમાણ પણ વધે છે. જેના કારણે ત્વચા કાળી કે…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ખાંડની ચાસણીની ગોળ પરપોટા જેવી ચકતી, ખાંડની પૈતા જેવી એક બનાવટની ઓળખાણ પડી? શુભ પ્રસંગે ગળપણ ધરાવતા પદાર્થનું વિશેષ મહત્ત્વહોય છે. અ) પરણી બ) ચાસણી ક) પતાસું ડ) સુખડી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bબળતરા OINTMENTરાહત BURNINGમલમ…
ફેફસાં સાથે જોડાયેલી જીવલેણ બીમારી છે અસ્થમા
આરોગ્ય – માજિદ અલીમ સાત મેના રોજ દર વર્ષે દુનિયામાં વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. આ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા નહી પરંતુ એ તરફ ધ્યાન આપવા માટે ઉજવવામાં આવે છે કે જ્યાં એક તરફ મેડિકલ સાયન્સની પ્રગતિના કારણે…
- આમચી મુંબઈ
બાળાસાહેબનું હિન્દુત્વ અમે આગળ લઈ જઈશું: શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેના મૃત્યુ બાબતે કરવામાં આવેલા નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સેવવામાં આવેલી ચુપકીદી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે દ્વારા આ નિવેદનની કાઢવામાં આવેલી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
મચ્છુ કઠિયા સઇ સતારગણોદ નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ. વિજયાબેન શાંતિલાલ ધામેચા (ઉં. વ. ૮૩) શનિવાર તા. ૪-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદભાઇ, અતુલભાઇ, કલ્પનાબેન પ્રદીપભાઇ ગોહિલ, ધર્મિષ્ઠા રિકેશકુમાર પીઠડીયા, અંજુ અશ્ર્વિન પીઠડીયાના માતા. પ્રવિણભાઇના ભાભી. રીટાબેન, રશ્મિબેનના સાસુ. મનન,…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુરના હીરજી દામજી શેઠિયા (ઉં. વ. ૯૪) તા. ૩-૫-૨૪ ના અવસાન પામેલ છે. નાનબાઈ દામજીના પુત્ર. લક્ષ્મીના પતિ. ભરત, ઉત્તમ, સુનીલ, નૂતન, તારાના પિતાશ્રી. પત્રીના મોંઘીબાઈ કુંવરજી હેમરાજ સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિલ શેઠિયા, ૭૦૪,…
- વેપાર
લોકસભાની ચૂંટણી અગાઉ પોઝિટિવ અંડરટોન સાથે કોન્સોલિડેશનની સંભાવના
ફો૨કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં અત્યારે તેજી કે મંદી માટે કોઇ સ્ટ્રોંગ ટ્રીગર નથી પરંતુ, લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો મુખ્ય અસરકર્તા પરિબળ છે. એક દિવસ તેજીનો ઉછાળો આવે એટલે ઇલેક્શન રેલી કે મોદીની લહેર જેવા નિષ્કર્ષ પર આવવું અને બીજા…
- ધર્મતેજ
શૅરબજારમાં એક વર્ષમાં ચાર કરોડ રોકાણકારો વધ્યા: તેમાંથી ૩૨ ટકા બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના
નવી દિલ્હી: શેરબજારમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા રિટેલ રોકાણકારો (ડીમેટ એકાઉન્ટ્સ)ની સંખ્યામાં એક વર્ષમાં ૪.૦૩ કરોડ (૩૧.૨૩ ટકા)નો વધારો થયો છે. તેમાંથી ૧.૨૮ કરોડ (૩૨.૧૬ ટકા) નવા રોકાણકારો બિહાર, મધ્યપ્રદેશ (ખઙ), રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.…