• ઉત્સવ

    ખાખી મની-૨૯

    અનિલ રાવલ સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર લીચીને ખતમ કરવાના ચક્કરમાં હતો. લીચીની જ રિવોલ્વરથી એને ખતમ કરવાની ને પછી એના હાથમાં એ રિવોલ્વર મૂકી દેવાની….બસ આ ફિલ્મી રસ્તો એના મગજમાં ફિટ થઇ ગયો હતો. પણ એને કયા દિવસે અને ક્યાં…

  • ઉત્સવ

    એક મતથી શું ફરક પડી શકે?

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ ‘મારા એક મતથી શું ફરક પડવાનો છે?’ જ્યારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આવો સવાલ અચૂક સાંભળવા મળે છે. એમની દલીલ હોય છે કે મારા એક મતથી વળી શું ફરક પડી જવાનો છે! કેટલાક…

  • ઉત્સવ

    અમારી ઊંઘ છીનવી લેનારા દ્વારા બંધારણ ખતરામાં છે!

    વિશેષ -રાજેશ યાજ્ઞિક થોડા સમય પહેલા બોમ્બે હાઇ કોર્ટે આજકાલ બહુ વગોવાયેલી ઇડી અર્થાત્ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટકોર કરી કે કોઈની ઊંઘમાં ખલેલ પહોંચાડવી એ માનવાધિકારનું ઉલ્લંધન છે, તેથી અડધી રાતે કોઈના ઘરે ટકોરા મારવા નહીં. લગભગ બાર વર્ષ પહેલા દેશની…

  • ઉત્સવ

    લેટ અસ લીવ વીથ ડિગ્નીટી

    આકાશ મારી પાંખમાં -કલ્પના દવે ૩૮ વર્ષીય સીંગલ – પ્રોફેશનલ કિંજલ શાહ એટલે એક આત્મનિર્ભર સફળ સુશિક્ષિત નારી. મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં ઉછરેલી અને યુ.એસ.એ.ની આઈ.ટી કંપનીમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરે છે. કિંજલના વ્યવસાયિક જીવનમાં ગ્લોબલ વર્લ્ડની સફળ કારકિર્દી છે,…

  • ઉત્સવ

    માંદો પરહેજ ન રાખે તો શો લાભ દવા લઈ? માંદો પરહેજ જો રાખે તો શો લાભ દવા લઈ!

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ભાષા અને ભાર્યા પાસેથી જે પ્રેમ પામે છે એનું જીવન તરબતર હોય છે. મૃત્યુ પછી સ્વર્ગની કોઈ કામના નથી રહેતી, કારણ કે ભાષા અને ભાર્યાનો પ્રેમ સદેહે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. જીવનની અનેક બાબતો સરળ…

  • ઉત્સવ

    હજી મોડું નથી થયું

    ટૂંકી વાર્તા -વત્સલા મણિયાર શહેરની જાણીતી હૉસ્પિટલના એસી ડીલક્સ રૂમમાં માનવ પલંગ પર સૂતો હતો. ત્રણ દિવસ પહેલાં સવારે ટેબલ પર છાપું વાંચતાં તેને છાતીમાં ગભરામણ જેવું થયું – શરીરે ખૂબ પરસેવો વળી ગયો ને તે બેચેન બની ગયો. ચાની…

  • ઉત્સવ

    લોકશાહીમાં જોકશાહી: ચૂંટણીનાં ચુટકુલા

    મિજાજ મસ્તી -સંજય છેલ વોટ – નોટ ને ચોટ ત્રણેય અસર કરે. (છેલવાણી)સાયકોલોજીના ભીષ્મ પિતામહ સિગમંડ ફ્રોઇડે કહેલું: ‘દરેક જોક, એક હિંટ છે.’ અર્થાત્ દરેક રમૂજમાં એક ઇશારો છુપાયેલ હોય છે. વળી સાયકોલોજી એમ પણ કહે છે: ‘જે સમસ્યાનો ઉકેલ…

  • ઉત્સવ

    ‘સા’

    વલો કચ્છ -પુર્વી ગોસ્વામી ઉનાળાનો સૂર્ય આકરાપાણીએ છે, ઋતુના મધ્યાહ્ાન સમયે એક જગ્યાએ લગ્નસરા તો બીજી તરફ ધાર્મિક યજ્ઞોની હારમાળા રચાઇ છે જેમાં વેકેશન માણવા ન ગયેલા પરિવારોના હાલ બેહાલ થયા છે, ત્યારે કચ્છી ઉક્તિ મુજબ ‘સા નિકરી વિને’ જેવી…

  • ઉત્સવ

    મોગલોની લડાઈખોરી વચ્ચે દુર્ગાદાસને ક્યારેય નિરાંત ન મળી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૫)જોધપુર અને અન્ય થોડા વિસ્તારો પર મહારાજા અજિતસિંહના આધિપત્ય બાદ પ્રાંતના રાજાઓ સામસામે આવી ગયા. રક્ષાના લાભો મોગલો ન લે તો જ નવાઈ. આ બધી લડાઈમાં વધુ ઉંમર છતાં વીર દુર્ગાદાસ રાઠોડ એકદમ સક્રિય રહ્યાં હતા.…

  • ઉત્સવ

    અને મહેશ્ર્વરી શકલી બની ગઈ

    મહેશ્ર્વરી સિદ્ધહસ્ત લેખક શ્રી પ્રાગજી ડોસાએ લખેલા ‘સૌભાગ્ય કંકણ’માં મારી પસંદગી હિરોઈન તરીકે થઈ એને હું મારૂં સદભાગ્ય ગણું છું. કારકિર્દીના પ્રારંભમાં જ નામી લેખકોની કૃતિમાં મુખ્ય રોલ ભજવવાની તક મળી રહી હતી એ આનંદ તો આપતી જ હતી, પણ…

Back to top button