- તરોતાઝા
આરોગ્યને જાળવી રાખે એવું ઉપયોગી અનોખું કંદ : સલગમ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે કંદમૂળનો રંગ થોડો ઘેરો કથ્થાઈ જોવા મળે છે, જેમાં બટાટા, સૂરણ, અળવી વગેરેનો સમાવેશ કરી શકાય.શું આપે કદી સફેદ- થોડી આછી ગુલાબી-જાંબુડી ભાત ધરાવતાં કંદનો સ્વાદ ચાખ્યો છે?ચાલો, આજે જાણી લઈએ દેખાવે આકર્ષક,…
- તરોતાઝા
વરસાદી મોસમમાં આવી બીમારીઓથી બચો
કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક હાશ, આખરે આકરો ઉનાળો પૂરો થવા આવ્યો અને આપણે વરસાદના વધામણાં લેવા તત્પર થઈ ગયા છીએ. જો કે, જયારે પણ ઋતુનો આવા સંધિકાળ આવે ત્યારે ઉનાળાથી ચોમાસામાં પલટાતી મોસમમાં આવતી કેટલીક બીમારીઓનો સામનો કરવા આપણે…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: પ્રાણના પ્રવાહોને સંયમિત અને સુસંવાદી બનાવવા માટે પ્રાણાયામ અમોઘ સાધના
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(9) પ્રાણાયામબાહ્ય દષ્ટિથી જોઇએ તો પ્રાણાયામ શ્વાસોચ્છવાસની ક્રિયા જણાય છે, પરંતુ વસ્તુત: પ્રાણાયામ પ્રાણસંયમની અને પ્રાણસંયમ દ્વારા ચિત્તસંયમની સાધના છે. શ્વાસ તો પ્રાણનો બહિરંગ છેડો છે. આ શ્વાસના છેડાને પકડીએ તેના દ્વારા પ્રાણનો સંયમ સિદ્ધ કરીને…
- તરોતાઝા
આપણને ક્યાંક અંધારામાં ન ડુબાડી દે આ `સ્કાય ગ્લો’ અર્થાત્ પ્રકાશ પ્રદૂષણ
આરોગ્ય એક્સપ્રેસ – એન. કે. અરોરા કોઈ કૃત્રિમ પ્રકાશને લીધે રાત્રે આકાશ ચમકવું,સ્કાય ગ્લો અથવા કૃત્રિમ સંધિકાળ કહેવાય છે. આખી માનવજાત માટે આ એક નવા પ્રકારનું જોખમ છે. ભલે આપણને પ્રકાશથી ઝગમગતા મહાનગર આકર્ષે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે…
- તરોતાઝા
ગરમીમાં રાહત અને બચાવ કરતા તાડના ફળો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ગ્રીષ્મ ઋતુ દર વર્ષે આવે છે. આ વર્ષે ગરમીના પારાએ માઝા મૂકી છે. જાણે લાવા વરસી રહ્યો હોય. ગરમીની રજાઓમાં લોકો ઠંડા પહાડો પર વધુ જઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં હવા શુષ્ક હોય…
- તરોતાઝા
ઊંઘ
વિશેષ – સ્મૃતિ શાહ-મહેતા ઊંઘ એક જરૂરિયાતપરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, દેહ નિભાવ…
- તરોતાઝા
આ સપ્તાહમાં `મિથુન સંક્રાંતિ’ પ્રારંભ થવાથી ચામડીના દર્દો વકરે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય વૃષભ રાશિ,તા.15 મિથુન રાશિમાં પ્રવેશમંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ વૃષભ રાશિ, તા.14 મિથુન રાશિમાં પ્રવેશગુ વૃષભ રાશિ માં(પૃથ્વી તત્ત્વ)શુક્ર વૃષભ રાશિ,તા.12 મિથુન રાશિમાં પ્રવેશશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ તા.12મિથુન રાશિમાં પ્રવેશરાહુ મીન રાશિ…
- તરોતાઝા
રક્તદાનની સાથે જરૂરી છે ઉમેરાય કેટલાક આકર્ષક પુરસ્કારો
આરોગ્ય – રેખા દેશરાજ જો કોઈ વ્યક્તિ દર વર્ષે ચાર વખત રક્તદાન કરે છે, તો તે ઓછામાં ઓછા ચાર લોકોના જીવ બચાવે છે. જો કોઈ રક્તદાતા વર્ષમાં ચાર વખત રક્તદાન કરે તો તે ઓછામાં ઓછા 16 થી 20 લોકોને જીવનદાન…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?દેખાવમાં કોથમીર જેવી લાગતી આ વસ્તુની ઓળખાણ પડી? કોથમીરની અવેજીમાં એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં સ્વાદ ઉમેરવા કે સજાવટ માટે થાય છે.અ) લેટસ બ) પાર્સલી ક) બ્રોકલી ડ) સોરેલ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bલાંઘણ CLOVEલવણ GARLICલસણ FASTલવિંગ…
પારસી મરણ
મણિ નોસિર મોદી તે મરહૂમ નોસિરના પત્ની. તે મરહૂમ બાચામાઇ અને મરહૂમ જહાંગીરના પુત્રી. તે મરહૂમ શાહરૂખના માતા. તે મરહૂમ બેહરોઝના સાસુ. તે રુખશદ અને દાનુષના ગ્રાન્ડ મધર. તે નરગીસ અને મરહૂમ ડેડીના બહેન. તે મરહૂમ રતનબાઇ અને મરહૂમ કેખશરૂના…