- તરોતાઝા
આ સપ્તાહમાં `મિથુન સંક્રાંતિ’ પ્રારંભ થવાથી ચામડીના દર્દો વકરે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય વૃષભ રાશિ,તા.15 મિથુન રાશિમાં પ્રવેશમંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ વૃષભ રાશિ, તા.14 મિથુન રાશિમાં પ્રવેશગુ વૃષભ રાશિ માં(પૃથ્વી તત્ત્વ)શુક્ર વૃષભ રાશિ,તા.12 મિથુન રાશિમાં પ્રવેશશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ તા.12મિથુન રાશિમાં પ્રવેશરાહુ મીન રાશિ…
- તરોતાઝા
ગરમીમાં રાહત અને બચાવ કરતા તાડના ફળો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ગ્રીષ્મ ઋતુ દર વર્ષે આવે છે. આ વર્ષે ગરમીના પારાએ માઝા મૂકી છે. જાણે લાવા વરસી રહ્યો હોય. ગરમીની રજાઓમાં લોકો ઠંડા પહાડો પર વધુ જઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં હવા શુષ્ક હોય…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?દેખાવમાં કોથમીર જેવી લાગતી આ વસ્તુની ઓળખાણ પડી? કોથમીરની અવેજીમાં એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં સ્વાદ ઉમેરવા કે સજાવટ માટે થાય છે.અ) લેટસ બ) પાર્સલી ક) બ્રોકલી ડ) સોરેલ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bલાંઘણ CLOVEલવણ GARLICલસણ FASTલવિંગ…
- તરોતાઝા
રક્તદાનની સાથે જરૂરી છે ઉમેરાય કેટલાક આકર્ષક પુરસ્કારો
આરોગ્ય – રેખા દેશરાજ જો કોઈ વ્યક્તિ દર વર્ષે ચાર વખત રક્તદાન કરે છે, તો તે ઓછામાં ઓછા ચાર લોકોના જીવ બચાવે છે. જો કોઈ રક્તદાતા વર્ષમાં ચાર વખત રક્તદાન કરે તો તે ઓછામાં ઓછા 16 થી 20 લોકોને જીવનદાન…
- તરોતાઝા
ઊંઘ
વિશેષ – સ્મૃતિ શાહ-મહેતા ઊંઘ એક જરૂરિયાતપરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, દેહ નિભાવ…
સેબીએ બોન્ડ રોકાણની મર્યાદા ઘટાડી: રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઇ શકે
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ એક મોટા સુધારાને મંજૂરી આપી છે, સેબીએ બોન્ડ રોકાણ માટે રોકાણ મર્યાદા ઘટાડાતા ફિક્સ્ડ-ઇન્કમ રોકાણકારો માટે ફાયદામંદ રહેશે. સેબીના નિર્ણયથી ભારતીય બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થશે. સેબીએ કોર્પોરેટ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઘૂઘરાળા નિવાસી હાલ સાંતાક્રુઝ ડો. દિનેશભાઇ કપૂરચંદભાઇ બદાણી (ઉં. વ. ૮૫) ઘૂઘરાળા નિવાસી સ્વ. અજવાળીબેન કપૂરચંદભાઇના દીકરા. સ્વ. સરોજબેનના પતિ. સ્વ. જીવનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કિશોરભાઇના ભાઇ. નિમિશા અભિજીત મહેતાના પિતા. સરધાર નિવાસી હાલ કાંદિવલી સ્વ. પદ્માબેન…
- વેપાર
નવી સરકારના સત્તારૂઢ થવાથી બજારની સુનામી અંકુશમાં આવશે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા વૈશ્ર્વિક પરિબળોને કોરાણે મૂકીને શેરબજારે સમીક્ષા હેટળના પાછલા સપ્તાહમાં સ્થાનિક પરિબળોને આધારે સુનામી ઉછાળા અને પછડાટનો અનુભવ કરાવ્યો હતો, જેમાં એક્ઝિટ પોલના જૂઠાણાં અને અંતિમ પરિણામના સત્ય વચ્ચે આખલો મૂંઝાઇ ગયો હતો. જોકે. અંતે રિઝર્વ બેન્કે જીડીપીના…
હિન્દુ મરણ
શેરડીના ચિ. તારાચંદ મારૂ (ઉં.વ. ૬૨) માંડવી આશ્રમમાં તા.૬-૬-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ વેલજીના પૌત્ર. હીરબાઇ હરખચંદ વેલજીના સુપુત્ર. વિપીન, નીના, હંસાના ભાઇ. હમલા મંજલના સોનબાઇ ટોકરશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપીન હરખચંદ મારૂ, મોહનપુરમ સો., કાનસાઇ રોડ, ગુરૂકુલ…
પારસી મરણ
મણિ નોસિર મોદી તે મરહૂમ નોસિરના પત્ની. તે મરહૂમ બાચામાઇ અને મરહૂમ જહાંગીરના પુત્રી. તે મરહૂમ શાહરૂખના માતા. તે મરહૂમ બેહરોઝના સાસુ. તે રુખશદ અને દાનુષના ગ્રાન્ડ મધર. તે નરગીસ અને મરહૂમ ડેડીના બહેન. તે મરહૂમ રતનબાઇ અને મરહૂમ કેખશરૂના…