જૈન મરણ
પાલનપુરી જૈનઅમરીશભાઇ તારાચંદભાઇ ભણસાલી (ઉં. વ. 69) તા. 9-6-24ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગૌતમભાઇ, દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. તારાબેન-સ્વ. તારાચંદભાઇ ભણસાલીના પુત્ર. સ્વ. વિમળાબેન-સ્વ. ગુણવંતભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ કાંદિવલી ક્રિના…
મુસ્લિમ મરણ
દાઉદ વહોરામરહુમ મુલ્લા જાફરભાઇ મુલ્લા જીવાજી તાંબાવાલાના ફરઝંદ મંહમદીભાઇ મુલ્લા જાફરભાઇ તાંબાવાલા (સિધપુરવાલા) તા. 9-6-24ના રવિવારના વફાત થયા છે મુંબઇમાં. ઠે. જુમાના નજમુદ્દીન ચામડાવાલા કફપરેડ, જયુપીટર અપાર્ટમેન્ટ, 15મા માળે, ફલેટ નંબર-152, મુંબઇ.
- એકસ્ટ્રા અફેર

પાટીલને મંત્રીપદ બહુ મોડું મળ્યું, નીમુબેનને લોટરી લાગી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અંતે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લઈ લીધા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લઈ લીધા. મોદી સરકારના 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય કક્ષાના મંત્રીઓએ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 11-6-2024, પારસી 11મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ, તિથિ, નક્ષત્ર અનુસાર સર્પદેવતાની પૂજાનો અલભ્ય યોગભારતીય દિનાંક 21, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-5જૈન વીર સંવત 2550, માહે…
- તરોતાઝા

આરોગ્યને જાળવી રાખે એવું ઉપયોગી અનોખું કંદ : સલગમ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે કંદમૂળનો રંગ થોડો ઘેરો કથ્થાઈ જોવા મળે છે, જેમાં બટાટા, સૂરણ, અળવી વગેરેનો સમાવેશ કરી શકાય.શું આપે કદી સફેદ- થોડી આછી ગુલાબી-જાંબુડી ભાત ધરાવતાં કંદનો સ્વાદ ચાખ્યો છે?ચાલો, આજે જાણી લઈએ દેખાવે આકર્ષક,…
- તરોતાઝા

વરસાદી મોસમમાં આવી બીમારીઓથી બચો
કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક હાશ, આખરે આકરો ઉનાળો પૂરો થવા આવ્યો અને આપણે વરસાદના વધામણાં લેવા તત્પર થઈ ગયા છીએ. જો કે, જયારે પણ ઋતુનો આવા સંધિકાળ આવે ત્યારે ઉનાળાથી ચોમાસામાં પલટાતી મોસમમાં આવતી કેટલીક બીમારીઓનો સામનો કરવા આપણે…
- તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: પ્રાણના પ્રવાહોને સંયમિત અને સુસંવાદી બનાવવા માટે પ્રાણાયામ અમોઘ સાધના
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(9) પ્રાણાયામબાહ્ય દષ્ટિથી જોઇએ તો પ્રાણાયામ શ્વાસોચ્છવાસની ક્રિયા જણાય છે, પરંતુ વસ્તુત: પ્રાણાયામ પ્રાણસંયમની અને પ્રાણસંયમ દ્વારા ચિત્તસંયમની સાધના છે. શ્વાસ તો પ્રાણનો બહિરંગ છેડો છે. આ શ્વાસના છેડાને પકડીએ તેના દ્વારા પ્રાણનો સંયમ સિદ્ધ કરીને…
- તરોતાઝા

આપણને ક્યાંક અંધારામાં ન ડુબાડી દે આ `સ્કાય ગ્લો’ અર્થાત્ પ્રકાશ પ્રદૂષણ
આરોગ્ય એક્સપ્રેસ – એન. કે. અરોરા કોઈ કૃત્રિમ પ્રકાશને લીધે રાત્રે આકાશ ચમકવું,સ્કાય ગ્લો અથવા કૃત્રિમ સંધિકાળ કહેવાય છે. આખી માનવજાત માટે આ એક નવા પ્રકારનું જોખમ છે. ભલે આપણને પ્રકાશથી ઝગમગતા મહાનગર આકર્ષે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે…
- તરોતાઝા

ગરમીમાં રાહત અને બચાવ કરતા તાડના ફળો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ગ્રીષ્મ ઋતુ દર વર્ષે આવે છે. આ વર્ષે ગરમીના પારાએ માઝા મૂકી છે. જાણે લાવા વરસી રહ્યો હોય. ગરમીની રજાઓમાં લોકો ઠંડા પહાડો પર વધુ જઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં હવા શુષ્ક હોય…
- તરોતાઝા

ઊંઘ
વિશેષ – સ્મૃતિ શાહ-મહેતા ઊંઘ એક જરૂરિયાતપરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, દેહ નિભાવ…






