જૈન મરણ
શ્રીમતી લત્તાબેન શાહ (ઉં. વ. ૮૭) જોરાવર નગર હાલ મુંબઈ નિવાસી શુક્રવાર ૧૪-૬-૨૪ના અરિહંતશરણે પામેલ છે. તે સ્વ. નરોત્તમદાસ મણીલાલ શાહના ધર્મપત્ની. સમીર, અમીત અને નિકીતાના માતુશ્રી. શીતલ, સ્મીતા, દિવાકરભાઈના સાસુ. નિકેત, મોક્ષા, હિરલ અને દષ્ટિના દાદી. પ્રેરક અને મનાલીના…
- વેપાર
સપ્તાહના અંતે યુરોપિયન શૅર માર્કેટ ગબડતાં વૈશ્ર્વિક સોનામાં ચમકારો
કોમોડિટી -રમેશ ગોહિલ અગાઉ અમેરિકાનાં રોજગારીના ડેટા અપેક્ષા કરતાં સારા આવવાની સાથે વૈશ્ર્વિક બજારમાં સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની મે મહિનામાં સોનામાં લેવાલી અટકી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત ગત સપ્તાહે…
મારે જલદી આગળ આવવું છે !!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ જિંદગીમાં કોને જલદી આગળ આવવાની ઉતાવળ નથી હોતી? આબાલ વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ કે તવંગર દરેકને જીવનમાં જલદી સફળતા જોઇએ છીએપણ તેના માટે જે બલિદાન આપવા પડે છે તેના માટે કેટલાની તૈયારીઓ હોય છે? કારણ…
- વેપાર
ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ ₹ ૨૫ તૂટ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. જોકે, આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૬-૬-૨૦૨૪ થી તા. ૨૨-૬-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ સુદ-૧૦, વિ. સં. ૨૦૮૦, તા. ૧૬મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૧-૧૨ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રે ક. ૨૪-૩૪ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ગંગા દશહરા સમાપ્તિ, ગંગાવતાર.…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૬-૬-૨૦૨૪ ગંગા દશહરા સમાપ્તિ, ભારતીય દિનાંક ૨૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૬ ઠ્ઠો ખોરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૬-૬-૨૦૨૪ થી તા. ૨૨-૬-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મિથુન રાશિમાં અતિચારી ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર સમગતિએ મિથુન…
- ઉત્સવ
મહારાણા રાજસિંહે ક્ષત્રિયને છાજે એવો સાથ દુર્ગાદાસને આપ્યો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૯)વીર દુર્ગાદાસ રાઠોડ વિશે વધુ ખોખાખોળા કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ ૧૯૯૮ની ત્રીજી ઑકટોબર દુર્ગાદાસ રાઠોડની અશ્ર્વ પર સવાર અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ વખતે કહેલા શબ્દો જાણવા જેવા છે: ‘ભારતની જનની અનેક મહાન વ્યક્તિઓને જન્મ દેતી…
- ઉત્સવ
ચૂંટણી પછી પક્ષનું પોસ્ટમોર્ટમ મોહન ભાગવતની ભાગવત
કવર સ્ટોરી -વિજય વ્યાસ ભાજપ અને તેના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વચ્ચે મતભેદો અને મનભેદ પણ વધી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં લોકસભાની ચૂંટણી વખતે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના…
- ઉત્સવ
ડૉ. મનમોહન સિંહ એ રાજકારણી નહોતા તે એમનો ગુણ હતો-અવગુણ નહીં…
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડા પ્રધાન બન્યા છે. એમણે ૨૦૧૪માં ડો. મનમોહન સિંહ પાસેથી દેશની કમાન સંભાળી હતી. યોગાનુયોગ, મોદી ત્રીજી ટર્મ માટે કમર કસી રહ્યા હતા ત્યારે જ ડો. સિંહે સાર્વજનિક જીવનમાંથી અલવિદા ફરમાવી…