Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 226 of 928
  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ ઘણે અંશે સ્વાદમાં સંતરા જેવા આ ફળની ઓળખાણ પડી? બે અલગ જાતિના સંતરાના સંકરણ કરી આ ફળ તૈયાર થયું છે.અ) લોઝેનજિસ બ) ક્રેનબેરી ક) ક્લેમેન્ટાઈન ડ) કિવી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bઅચેતન UNCONSCIOUSછીંક VOMITઉલટી…

  • તરોતાઝા

    આજે નિર્જળા એકાદશી: શું તમે ક્યારેય પાણી વગરનો ઉપવાસ કર્યો છે?ન કર્યો હોય તો ટ્રાય કરજો. ફાયદામાં રહેશો

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા આજે જેઠ સુદ અગિયારશને 18 જૂને મુંબઇ-ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં નિર્જળા એકાદશી ધામધૂમથી ઉજવાશે. આ એકાદશી ભીમ અગિયારશના નામે પણ પ્રખ્યાત થઇ છે કારણ કે પાંડુપુત્ર ભીમ જેને પેટ ભરવા માટે ખૂબ ખોરાકની જરૂર પડતી…

  • મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઊણપ થતાં જ જોવા મળે છે અનેક ફેરફારો

    સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમની ઊણપનું જોખમ પુરુષો કરતાં વધુ હોય છે. કેલ્શિયમની ઊણપને કારણે હાડકાં નબળાં પડી જાય છે અને ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. એટલું જ નહીં, હાડકાં તૂટવાનું જોખમ પણ વધી જાય છે. કેલ્શિયમ એ આપણા…

  • પારસી મરણ

    ખોરશેદ ફિરોઝ મુસ તે મરહુમ ફિરોઝના વિધવા. તે મરહુમો રૂસી ને રતીના દીકરી. તે ફિરોઝા ને નેવીલના માતાજી. તે લોરેનના સાસુ. તે મરહુમો સીલ્લુ સોરાબ ને જેસ્મીનના બહેન. તથા નોશીરના બેન. તે ફરાહ ને કાર્લના બપઇજી. તે મરહુમો પીરોજા ને…

  • હિન્દુ મરણ

    ચિત્તળવાળા હાલ વિલેપાર્લે, સ્વ. જયાબેન અને માધવલાલ (માધુમામા) મોદીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૧) ૧૪-૬-૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે હિનાબેનના પતિ. શાનુપ અને વિરાજના પિતા. વામાક્ષી અને મેઘનાના સસરા. ધનબીર અને રુહીના દાદા. પ્રવીણભાઈ, સ્વ. કિશોરભાઈ, સુનિલભાઈ, તરુલતા…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનબગસરા નિવાસી, હાલ થાણા કિરણબેન જીતેન્દ્રભાઇ ગાઠાણી (ઉં. વ. ૬૭) તે સ્વ. જીતેન્દ્રભાઇ શાંતીલાલ ગાઠાણીના ધર્મપત્ની. તે જીમીતના માતુશ્રી. તે જયોતિના સાસુ. તે હર્ષિકા અને યાશીકાના દાદી.તથા તે સ્વ. કાંતિલાલ ફકીરચંદ શાહની દીકરી. તા. ૧૬-૬-૨૪ના રવિવારના દેહપરિવર્તન…

  • વેપાર

    શૅરબજાર કોન્સોલિડેશન ફેઝમાં: પીએમઆઇ, બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની બેઠક અને એફઆઇઆઇના વલણ પર બજારની નજર

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા ભારતીય શેરબજારે ગયા અઠવાડિયે સહેજ મંદીપ્રેરક માહોલ સાથે નવા ટ્રીગરનો અભાવ હોવા છતાં થોડો સુધારો દર્શાવ્યો હતો. સેન્ટિમેન્ટમાં એવો સુધારો હતો કે ફરી એકવાર મિડ અને સ્મોલ-કેપ શેરોએ આઉટપરફોર્મ કર્યું હતું. ભારતના પીએમઆઇ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડની બેઠક…

  • વેપાર

    શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૧ લાખ કરોડનો ઉમેરો

    મુંબઇ: શેરબજારમાં પાછલા સપ્તાહે એકંદર નરમ ટોન રહ્યો હોવા છતાં બંને બેન્ચમાર્કમાં સુધારો નોંધાયો હતો. નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળી હતી અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૧ લાખ કરોડનો ઉમેરો નોંધાયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૬,૬૯૩.૩૬ના બંધથી…

  • વેપાર

    ખાંડ મોંઘી થશે: સરકાર એમએસપી વધારવાની વેતરણમાં

    મુંબઇ: સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે બજારમાં એવી ચર્ચા છે કે આ પગલાથી ખેડૂતો ભલે રાજી થાય પરંતુ ખાંડના ભાવમાં વધારો થશે અને તેને લીધે મોંઘવારી વધવાથી આમજનતાને માથે બોજમાં વધારો…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપને અહંકારી ગણાવીને ઈન્દ્રેશે કેમ ગુલાંટ લગાવી?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી તેની ચોવટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોડું મોડું પણ ઝંપલાવ્યું ત્યારે લાગતું હતું કે, સંઘ આ વખતે કંઈક મર્દાનગી બતાવશે અને પોતાના સ્વમાનનો પરચો આપશે પણ આ આશા સાવ ઠગારી…

Back to top button