- તરોતાઝા
ભારતીય ભોજનની સ્વાદ- શોભા વધારતું `રાયતું’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હવામાનમાં બદલાવ થતો રહે છે. જેની અસર આપણાં ખાન-પાન ઉપર સૌ પ્રથમ દેખાય છે. ગરમીમાં તીખું-તળેલું, મસાલયુક્ત ભોજન ખાવાનું મોટે ભાગે ટાળવામાં આવે છે. તન-મનની તાજગી જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો આપણે કરતાં જ…
- તરોતાઝા
ફટાફટ રોગ દૂર કરતાં ફણગાવેલા ધાન્ય
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિનો અર્થ વિકાર રહિત સ્વાભાવિકરૂપ અને સૃષ્ટિનો અર્થ છે રચના, પરમાણુઓની સમ અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. સમસ્ત માનવજાતિ માટે ઈશ્વરનું સર્વોત્તમ વરદાન પ્રકૃતિ છે. પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. ભારત દેશનો પ્રકૃતિ…
- તરોતાઝા
સ્વસ્થ મન માટે દરરોજ કરો ભુજંગાસન
વિશેષ – ડી. જે. નંદન યોગથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને પર્સનાલિટી પણ નિખરી જાય છે. જ્યાં સુધી યોગ દ્વારા તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારવાની વાત છે, તેમાં કોબ્રા પોઝ અથવા ભુજંગાસન વિશેષ ફાયદાકારક છે. જો કે, ભુજંગાસનના બીજા…
- તરોતાઝા
આ સપ્તાહમાં ચેપી રોગ, વારસાગત કે જૂના હઠીલા રોગથી પીડિત દર્દીઓએ કાળજી રાખવી
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)મંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ મિથુન રાશિ (સ્વગૃહી)ગુ વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર મિથુન રાશિ(મિત્ર રાશિ)શનિ – કુંભ રાશિ (સ્વગૃહી)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ આ સપ્તાહમાં મિથુન રાશિમાં…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?દેખાવમાં તેમજ ઘણે અંશે સ્વાદમાં સંતરા જેવા આ ફળની ઓળખાણ પડી? બે અલગ જાતિના સંતરાના સંકરણ કરી આ ફળ તૈયાર થયું છે.અ) લોઝેનજિસ બ) ક્રેનબેરી ક) ક્લેમેન્ટાઈન ડ) કિવી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bઅચેતન UNCONSCIOUSછીંક VOMITઉલટી…
- તરોતાઝા
આજે નિર્જળા એકાદશી: શું તમે ક્યારેય પાણી વગરનો ઉપવાસ કર્યો છે?ન કર્યો હોય તો ટ્રાય કરજો. ફાયદામાં રહેશો
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા આજે જેઠ સુદ અગિયારશને 18 જૂને મુંબઇ-ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં નિર્જળા એકાદશી ધામધૂમથી ઉજવાશે. આ એકાદશી ભીમ અગિયારશના નામે પણ પ્રખ્યાત થઇ છે કારણ કે પાંડુપુત્ર ભીમ જેને પેટ ભરવા માટે ખૂબ ખોરાકની જરૂર પડતી…
મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઊણપ થતાં જ જોવા મળે છે અનેક ફેરફારો
સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમની ઊણપનું જોખમ પુરુષો કરતાં વધુ હોય છે. કેલ્શિયમની ઊણપને કારણે હાડકાં નબળાં પડી જાય છે અને ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. એટલું જ નહીં, હાડકાં તૂટવાનું જોખમ પણ વધી જાય છે. કેલ્શિયમ એ આપણા…
પારસી મરણ
ખોરશેદ ફિરોઝ મુસ તે મરહુમ ફિરોઝના વિધવા. તે મરહુમો રૂસી ને રતીના દીકરી. તે ફિરોઝા ને નેવીલના માતાજી. તે લોરેનના સાસુ. તે મરહુમો સીલ્લુ સોરાબ ને જેસ્મીનના બહેન. તથા નોશીરના બેન. તે ફરાહ ને કાર્લના બપઇજી. તે મરહુમો પીરોજા ને…
હિન્દુ મરણ
ચિત્તળવાળા હાલ વિલેપાર્લે, સ્વ. જયાબેન અને માધવલાલ (માધુમામા) મોદીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૧) ૧૪-૬-૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે હિનાબેનના પતિ. શાનુપ અને વિરાજના પિતા. વામાક્ષી અને મેઘનાના સસરા. ધનબીર અને રુહીના દાદા. પ્રવીણભાઈ, સ્વ. કિશોરભાઈ, સુનિલભાઈ, તરુલતા…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનબગસરા નિવાસી, હાલ થાણા કિરણબેન જીતેન્દ્રભાઇ ગાઠાણી (ઉં. વ. ૬૭) તે સ્વ. જીતેન્દ્રભાઇ શાંતીલાલ ગાઠાણીના ધર્મપત્ની. તે જીમીતના માતુશ્રી. તે જયોતિના સાસુ. તે હર્ષિકા અને યાશીકાના દાદી.તથા તે સ્વ. કાંતિલાલ ફકીરચંદ શાહની દીકરી. તા. ૧૬-૬-૨૪ના રવિવારના દેહપરિવર્તન…