• હિન્દુ મરણ

    ચિત્તળવાળા હાલ વિલેપાર્લે, સ્વ. જયાબેન અને માધવલાલ (માધુમામા) મોદીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૧) ૧૪-૬-૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે હિનાબેનના પતિ. શાનુપ અને વિરાજના પિતા. વામાક્ષી અને મેઘનાના સસરા. ધનબીર અને રુહીના દાદા. પ્રવીણભાઈ, સ્વ. કિશોરભાઈ, સુનિલભાઈ, તરુલતા…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનબગસરા નિવાસી, હાલ થાણા કિરણબેન જીતેન્દ્રભાઇ ગાઠાણી (ઉં. વ. ૬૭) તે સ્વ. જીતેન્દ્રભાઇ શાંતીલાલ ગાઠાણીના ધર્મપત્ની. તે જીમીતના માતુશ્રી. તે જયોતિના સાસુ. તે હર્ષિકા અને યાશીકાના દાદી.તથા તે સ્વ. કાંતિલાલ ફકીરચંદ શાહની દીકરી. તા. ૧૬-૬-૨૪ના રવિવારના દેહપરિવર્તન…

  • વેપાર

    ખાંડ મોંઘી થશે: સરકાર એમએસપી વધારવાની વેતરણમાં

    મુંબઇ: સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે બજારમાં એવી ચર્ચા છે કે આ પગલાથી ખેડૂતો ભલે રાજી થાય પરંતુ ખાંડના ભાવમાં વધારો થશે અને તેને લીધે મોંઘવારી વધવાથી આમજનતાને માથે બોજમાં વધારો…

  • વેપાર

    શૅરબજાર કોન્સોલિડેશન ફેઝમાં: પીએમઆઇ, બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની બેઠક અને એફઆઇઆઇના વલણ પર બજારની નજર

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા ભારતીય શેરબજારે ગયા અઠવાડિયે સહેજ મંદીપ્રેરક માહોલ સાથે નવા ટ્રીગરનો અભાવ હોવા છતાં થોડો સુધારો દર્શાવ્યો હતો. સેન્ટિમેન્ટમાં એવો સુધારો હતો કે ફરી એકવાર મિડ અને સ્મોલ-કેપ શેરોએ આઉટપરફોર્મ કર્યું હતું. ભારતના પીએમઆઇ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડની બેઠક…

  • વેપાર

    શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૧ લાખ કરોડનો ઉમેરો

    મુંબઇ: શેરબજારમાં પાછલા સપ્તાહે એકંદર નરમ ટોન રહ્યો હોવા છતાં બંને બેન્ચમાર્કમાં સુધારો નોંધાયો હતો. નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળી હતી અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૧ લાખ કરોડનો ઉમેરો નોંધાયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૬,૬૯૩.૩૬ના બંધથી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૭-૬-૨૦૨૪વિષ્ટિભારતીય દિનાંક ૨૭, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૭મો આમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપને અહંકારી ગણાવીને ઈન્દ્રેશે કેમ ગુલાંટ લગાવી?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી તેની ચોવટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોડું મોડું પણ ઝંપલાવ્યું ત્યારે લાગતું હતું કે, સંઘ આ વખતે કંઈક મર્દાનગી બતાવશે અને પોતાના સ્વમાનનો પરચો આપશે પણ આ આશા સાવ ઠગારી…

  • ધર્મતેજ

    તમને કોઈ કઠોર શબ્દો કહે તો પણ સ્થિર રહી શકો તો તમે સાધક છો

    માનસ મંથન -મોરારિબાપુ વાદળાંઓ જેમ સમુદ્રમાંથી, અહીંથી, ત્યાંથી પાણી ભેગું કરીને નમીને વરસે એમ વિદ્વાન, સજજન,પંડિત, ડાહ્યો અને સમજુ માણસ, જ્યારે એને વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે નમતો જાય ! આ સંતનું લક્ષણ છે, સંત સ્વભાવ છે. વિદ્વાનો, મહાપુરુષો શાસ્ત્રોમાંથી, સંતો…

  • ધર્મતેજ

    જોડિયાના ધરમશીભગત ધરમલાલબાપા (૧)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ એ રી એક રૂપ હરિકો દેખો,ઓર મૂકો સબ જુગ સગાઈ,વિવિધ પેરકી રચના રચાઈ,સબ જુગમેં હરિ રિયો સમાઈ..કામ ક્રોધ મદ લોભ છૂડાકે,જોબન રંગકો પલટો ભાઈ,પંચભૂતકો નિરખ પરખલે,કોન કહો ઈસમેં ગુન ગાઈ..સંત પ્રતાપ પરમ પદ પાઈ,રજમેં મન…

  • ધર્મતેજ

    સત્ત્વશુદ્ધિ વિના સાધુતા સંભવ નથી

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક સાંખ્ય દર્શનના શાસ્ત્રકારોએ મનુષ્યમાં ત્રણ ગુણ અથવા વૃત્તિ કહી છે. સત્ત્વ, રજસ અને તમસ. મનુષ્યમાં જેનો પ્રભાવ વધુ, તેવું તેનું વર્તન. જેને મોક્ષગામી થવું છે, મોક્ષગામી ન થવું હોય પણ સજ્જન રહેવું છે તેણે તામસિક વૃત્તિનો…

Back to top button