- ઉત્સવ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગોધરાનું વિશેષ યોગદાન
ભારતીય દષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ વિશ્ર્વના વિવિધ દેશોમાં વિદેશી શાસન સામે ક્રાંતિઓ થઈ અને દરેક ક્રાંતિએ ઇતિહાસનું સર્જન કર્યું. અનેક દેશોમાં પ્રજાએ પોતાના શાસકો સામે બળવા પોકાર્યા, અને તે પ્રસંગો પણ લોકક્રાંતિ તરીકે લખાયા. ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ ૧૮૫૭ના સંગ્રામથી શરૂ…
પારસી મરણ
વીરા રુસી ખંબાતા તે મરહુમ રુસીના ધણિયાની. તે મરહુમો કોલન મેરવાન દોકતરના દીકરી. તે ડો. બહેરામ અને જેસમીનના બહેન. તે નૈઝાદ ને અનાહીતાના ફૂઇ. તે હુતોકસી, પ્રોચી, સુનનુ, અદી ને તેહમુલના ભાભી. (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૨૦, રૂસ્તમ બાગ,…
હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણમૂળ ગામ શિહોર હાલ વિલેપાર્લા ધનવંતરાય નાનજી ભટ્ટ (ઉં. વ. ૯૪) તા. ૮-૮-૨૪ને ગુરુવારે શિવલોક પામ્યા છે. તે ભાનુમતીના પતિ. સ્વ. કાંતિભાઇ, સ્વ. લીલીબેન જાની, સ્વ. કુંદનબેન પંડ્યા, અનંતરાયના ભાઇ. ગીતાબેન, ઉમેશભાઇ, સ્વ. મહેશભાઇના પિતા. ઉર્મિલાબેન,…
જૈન મરણ
સ્વ. સુરેખા (સુખીબાઇ) શાહ લોઢા (ઉં. વ. ૮૫) તે ડો. જીવરાજ સરદારમલજી શાહ-લોઢાના પત્ની. ડો. શ્રેણીક, નરેશ, પિયુષ, સંધ્યાના માતા. ડો. પોરસ, ચાણકય, નિકુંજ, યશ, નિયતિ, માનસી, યાસિકાના દાદીમા. રેણુકા, સરોજ, શર્મીલાના સાસુ. શુક્રવાર, તા. ૯મી ઓગસ્ટે અરિહંતશરણ પામેલ છે.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૦-૮-૨૦૨૪,રાંધણ છઠ્ઠ (દક્ષિણ ગુજરાત)ભારતીય દિનાંક ૧૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૬પારસી શહેનશાહી ગાથા-૧ અહુનવદ, સને ૧૩૯૩પારસી કદમી…
- એકસ્ટ્રા અફેર
સિસોદિયાને જામીન, સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રની આબરૂ જાળવી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે અંતે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને જામીન આપી દેતાં સિસોદિયાનો ૧૭ મહિના પછી જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્ર્વનાથે દિલ્હી લિકર પોલિસી…
- સ્પેશિયલ ફિચર્સ
સ્નાનથી મનની શુદ્ધિ થાય? હા થાય
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા ગઇ કાલે આપણે જોયું કે સ્નાનથી શરીરની શુદ્ધિ કેવી રીતે થાય છે. જોકે, સનાતન ધર્મ માત્ર તનની નહીં, મનની શુદ્ધિમાં પણ માને છે. પૂરી સૃષ્ટિમાં મન જેટલું ચંચળ બીજુ કોઇ તત્ત્વ નહીં હોય. આ ચંચળ મનને…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૯૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં…
- વેપાર
સોનામાં ₹ ૪૫૮નો અને ચાંદીમાં ₹ ૧૩૮૩નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની અરજીની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાના અહેવાલ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા…
- શેર બજાર
રિબાઉન્ડ: વિશ્ર્વબજારની તેજી પાછળ શૅરબજારમાં સુધારો, સેન્સેક્સમાં ૮૨૦ પોઇન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી બજારોમાં તેજીનો પવ ફૂંકાવા સાથે સ્થાનિક બજારમાં સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે રિલાયન્સ અને ઈન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ બ્લુચિપ શેરોમાં લેવાલીનું જોર વધવાથી સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં, એક ટકાથી વધુ…