- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…
દુબઈ: ટી-20 વર્લ્ડ કપમાં અહીં દુબઈમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન સૉફી ડિવાઇને ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી.દુબઈની આ જ પિચ પર બપોરે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ 13 બૉલ બાકી રાખીને 10 વિકેટના માર્જિનથી…
- મનોરંજન
ટેકનોસેવી હો તો આ ફિલ્મ ચોક્કજ જૂઓ, Ctrl બટન કોના હાથમાં છે તે સમજાશે…
આખું વિશ્વ હાલમાં એક વાતે એક છે અને તે છે ટેકોનોલોજીના ઉપયોગ મામલે. દુનિયામાં દરેક જગ્યાએ હાથમાં મોબાઈલ લઈ આપણે સેકન્ડ્સમાં અમુક કામ કરી લઈએ છીએ અને માનીએ છીએ કે દુનિયા આપણા આંગળીમા ટેરવે ચાલી રહી છે. તમે પણ જો…
- આમચી મુંબઈ
શનિવારે મહારાષ્ટ્રમાં PM: 9.5 કરોડ ખેડૂતોને આ રીતે આપશે નાણાંકીય લાભ…
મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ.…
- નેશનલ
Isarael Iran War: ઈરાનના રાજદૂતે ભારતના હસ્તક્ષેપની માંગ કરી, કહ્યું ભારત જ તણાવને ઘટાડી શકશે…
નવી દિલ્હી : ઈરાને ઈઝરાયેલ (Isarael Iran War) પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં માત્ર ભારે તણાવ જ નથી પરંતુ મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને…
- ઇન્ટરનેશનલ
સ્ટાર ક્રિકેટર અને તેના ત્રણ ભાઈઓએ એક જ દિવસે કર્યા લગ્ન!
કાબુલ: અફઘાનિસ્તાનના ક્રિકેટ કૅપ્ટન રાશિદ ખાને ગુરુવાર, ત્રીજી ઑક્ટોબરે કાબુલમાં લગ્ન કર્યા હતા. તેની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ એ જ દિવસે, એ જ હોટેલના આલીશાન હૉલમાં નિકાહ કર્યા હતા.રાશિદ ખાન ઉપરાંત આમિર ખલીલ, ઝાકિઉલ્લા અને રઝા ખાનની એક જ…
- આમચી મુંબઈ
ડોક્ટર માતા આટલું કેમ ન સમજી શકી ને નવજાત સાથે ઝંપલાવી દીધું!
માતૃત્વ ધારણ કરવું તે કોઈપણ મહિલા માટે સુખદ અનુભવ હોય છે, પરંતુ માતા બન્યા બાદ તેના શરીર મનમાં ઘણા ફેરફાર આવે છે અને તે સમયે તેની બરાબર સંભાળ લેવામાં આવે તે જરૂરી છે. જોકે અહીં વાત એક એવી માતાની છે…
- આપણું ગુજરાત
સુરતમાં રેલવેનું સૌથી મોટું ડાયવર્ઝન: દેશના કોઇ પણ ખૂણે જતાં હો તો આ માહિતી તમારા મોબાઇલમાં સેવ કરી લો ફટાફટ…
પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં સુરત રેલવે સ્ટેશન પર મુખ્ય ડાયવર્ઝનની જાહેરાત કરી છે. ડાયમંડ સિટી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર ચાર હવે માર્ચ 2025 સુધી બંધ રહેશે. અગાઉ, રેલવેએ આ પ્લેટફોર્મ 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર આ સમયગાળા…
- નેશનલ
કૈલાશ પર્વતના દર્શન માટે હવે ચીન જવાની જરૂર નથી, અહીંથી જ કરી શકશો ભોલેનાથની ઝાંખી…
ભગવાન શિવનું ધામ એવું કૈલાશ સરોવર લાખો શિવભક્તો જોવા માગતા હોય છે અને ત્યાં જઈ દર્શન કરવા માગતા હોય છે. આ કામ હાલ ઘણું અઘરું છે.અત્યારે ભારતથી કૈલાશ જવાનો સીધો રસ્તો બંધ છે અને ચીનના રસ્તે જવું પડે છે. પણ…
- સ્પોર્ટસ
રવિવારની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતની મહિલા ટીમ માટે ખતરો કેમ થોડો વધી ગયો?
દુબઈ: ગુરુવારે યુએઇમાં શરૂ થયેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની આમ તો દરેક મૅચ રોમાંચક બની રહેવાની છે, પરંતુ ભારત-પાકિસ્તાનના 6 ઑક્ટોબર, રવિવાર (બપોરે 3.30 વાગ્યાથી) મુકાબલા પર સૌની નજર રહેશે. ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી હશે જે આ હાઈ-વૉલ્ટેજ મૅચ જોવાનું…
- આપણું ગુજરાત
નાના માણસની મોટી બેંકના મંત્રને ADCએ સાચા અર્થમાં કર્યો ચરિતાર્થ : કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ…
અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCનો ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ‘ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર-ગાંધીનગરમાં યોજાયો હતો. credit : X કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે – ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક પરિવારના સભ્યોને સેવાની…