- નેશનલ
જમ્મુના નરલામાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ…
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે આવેલા નરલામાં આતંકવાદી હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. આતંકવાદીઓ અને સેના વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગઈ છે. મળી રહેલી માહિતી પ્રમાણે અહીંયા આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળતાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાના જવાનોએ…
- આમચી મુંબઈ
નિતેશ રાણેની જીભ લપસી, ઉદ્ધવ ઠાકરે માટે કહી દીધી આવી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં લાવાથી ધગધગતો જ્વાળામુખી બની ગયો છે. રાજકીય પક્ષોનો નેતાઓ દ્વારા આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રમત રમાઈ રહી છે. હવે નિતેશ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે એવી વાત કહી દીધી છે કે જેને કારણે એક નવો વિવાદનો…
- નેશનલ
વિમાન ઠીક થયા બાદ કેનેડા જવા રવાના થયા જસ્ટિન ટ્રુડો
જી-20 સમિટના સમાપન બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો રવિવારે જ સ્વદેશ જવા રવાના થવાના હતા, પરંતુ ઉડાન ભરતા પહેલા તપાસ દરમિયાન વિમાનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાનને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવ્યું હતું, પરિણામે જસ્ટિન ટ્રુડોને પણ અહીં જ રોકાઇ…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેન બાદ હવે રિક્ષાચાલકોએ કરી આવી હરકત, સોશિયલ મીડિયા પર વીડિયો થયા વાઈરલ…
કલવાઃ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ ગાંજો પી રહ્યા હોવાનો વીડિયો હજી તાજો જ છે ત્યાં થાણે નજીક આવેલા કલવામાં પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પોલીસે પણ…
- નેશનલ
દિલ્હીની હવાઈ મુસાફરી માત્ર રૂ. 999માં!
ભટિંડા (પંજાબ):ભટિંડાના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફરી એકવાર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે મંગળવારથી જ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે. જોકે, શેડ્યૂલમાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. ઓથોરિટી દ્વારા એરપોર્ટ પર ફ્લાઈટ્સ ફરી…
- નેશનલ
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરક્ષા મુદ્દે લેવામાં આવ્યો મોટો નિર્ણય
અયોધ્યા: બહુપ્રતિષ્ઠિત શ્રી રામમંદિર પૂર્ણ તૈયાર થયા બાદ 2024માં મકરસંક્રાંતિ પછી શુભ મુહૂર્ત પર શ્રી રામલલ્લા ત્યાં બિરાજમાન કરવામાં આવશે, ત્યાર બાદ તમામ શ્રદ્ધાંળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે. દરમિયાન શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં આવેલ રામ જન્મભૂમિ…
- નેશનલ
હેં! કર્જમાં ડૂબેલો છે અંબાણી પરિવારનો આ સદસ્ય…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? દેશના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં જે પરિવારની ગણતરી થાય છે, એ પરિવારનો કોઈ સભ્ય કર્જમાં ડૂબી જાય એ વાત જ કઈ રીતે શક્ય છે? અબજો રૂપિયાની સંપતિ અને વિવિધ બિઝનેસ પર પ્રભુત્વ…
- નેશનલ
અમેરિકાએ ઓસામા બિન લાદેનના મૃતદેહનું શું કર્યું, ખબર છે?
અંદાજે 10 વર્ષ બાદ અમેરિકાને લાદેનના પાકિસ્તાનમાં હોવાના પુરાવા મળ્યા અને આ આતંકવાદીનો ખાત્મો બોલાવવા માટે ‘ઓપરેશન નેપ્ચ્યુન’ શરૂ થયું. જેના હેઠળ અમેરિકાના સૈન્યની એક ખાસ ટુકડી એ જગ્યાએ પહોંચી જ્યા લાદેન તેના પરિવાર સાથે સંતાયો હતો. લગભગ 2 ડઝન…
- ધર્મતેજ
300 વર્ષ બાદ ગણેશચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ભારતમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી લોકોના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને…