- મહારાષ્ટ્ર
આરએસએસના વડા ડો. મોહન ભાગવત કરશે ”અયોધ્યા”માં ગણપતિ બાપ્પાની પ્રાણપ્રતિષ્ઠા…
પુણેઃ હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને કે કે અયોધ્યામાં તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે અને એને પણ હજી તો વાર છે તો વચ્ચે આ ગણપતિ બાપ્પાની પ્રાણ પ્રતિષ્ઠાની વાત વળી ક્યાંથી આવી? ભાઈ તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ…
- નેશનલ
પત્રકારોના બહિષ્કાર મામલે સિદ્ધરમૈયાએ કર્યો પલટવારઃ જાણો શું કહ્યું
કૉંગ્રેસ સહિતના INDIA ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના ન્યૂઝ શૉમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે INDIA ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા આ…
- નેશનલ
ગૃહ પ્રધાન અમિત શાહ ઝાંઝરપુરની મુલાકાત દરમિયાન શું બોલ્યા…
મધુબનીઃ ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના ઝાંઝરપુરમાં રેલીને સંબોધિત કરી હતી એ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે થોડા દિવસો પહેલા લાલુ-નીતીશ જીની સરકારે ફતવો બહાર પાડ્યો હતો કે બિહારમાં રક્ષાબંધનની રજા, જન્માષ્ટમીની રજા નહીં હોય અને બિહારના લોકોએ જે…
- આપણું ગુજરાત
તહેવારો બાદ સીંગતેલના ભાવ આસમાને, ડબ્બાના ભાવ વધીને 3 હજારને પાર થયાં
ગુજરાતમાં જૂન-જુલાઇ બાદ ઓગસ્ટ મહિનામાં ચોમાસાની રફતાર પર બ્રેક લાગતા મગફળીના વાવેતરને અસર પહોંચી છે. વરસાદ ખેંચાતા મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે જેને કારણે બજારમાં સીંગતેલની નફાખોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ તહેવાર પર સીંગતેલનો જે ડબ્બો રૂ.…
- નેશનલ
પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જાણો છો?
નવી દિલ્હીઃ આવતી કાલે એટલે કે 17મી સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને એના વિશે જાણવાની તાલાવેલી હોય છે અને આજે અમે અહીં તમારા માટે પીએમ મોદી સંબંધિત એક એવી જ મજેદાર…
- આમચી મુંબઈ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મુંબઈ પોલીસમાં કરી ચોરીની ફરિયાદ
મુંબઈઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ અવારનવાર પ્રેરણાદાયી વીડિયો કે ફોટો શેર કરતાં હોય છે. આજે આપણે અહીં એમના આવા જ ટ્વીટ વિશે વાત કરીશું. તેમણે અત્યાર સુધી કરેલાં ટ્વીટ કરતાં આ…
- નેશનલ
તો હવે અયોધ્યા રામ મંદિરની સાથે સાથે અયોધ્યાની આ મુગલ વિરાસતનો પણ થશે જીણોધ્ધાર…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ જોર શોરથી ચાલી રહ્યું છે. ત્યારે હવે રાજ્યની યોગી સરકાર નવાબોના શાસન દરમિયાન બનેલી આ ઈમારતોને પણ નવજીવન આપશે. તેના દ્વારા સ્થાનિક વિસ્તારના પ્રવાસન, સંસ્કૃતિ અને આર્થિક કાયાકલ્પને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. શરૂઆતના તબક્કામાં અયોધ્યામાં…
- નેશનલ
વાઘ બચાવો કે માણસ બચાવો, જ્યાં સુધી કોઇનું મૃત્યુ ના થાય ત્યાં સુધી વન વિભાગ કોઇ પગલાં લેતો નથી….
પીલીભીત: સરકાર કહે છે કે સેવ ધ ટાઇગર પરંતુ જે વિસ્તારોમાં વાઘ રહે છે ત્યાં લોકોને ધ્યાનમાં રાખીને સરકાર કેમ કોઇ પગલા લેતી નથી. જ્યારે વાઘના હુમલાથી કોઇનું મૃત્યુ થાય ત્યારબાદ જ વન વિભાગ જાગે છે અને કામગીરી હાથ ધરે…