- નેશનલ
પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જાણો છો?
નવી દિલ્હીઃ આવતી કાલે એટલે કે 17મી સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને એના વિશે જાણવાની તાલાવેલી હોય છે અને આજે અમે અહીં તમારા માટે પીએમ મોદી સંબંધિત એક એવી જ મજેદાર…
- આમચી મુંબઈ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મુંબઈ પોલીસમાં કરી ચોરીની ફરિયાદ
મુંબઈઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ અવારનવાર પ્રેરણાદાયી વીડિયો કે ફોટો શેર કરતાં હોય છે. આજે આપણે અહીં એમના આવા જ ટ્વીટ વિશે વાત કરીશું. તેમણે અત્યાર સુધી કરેલાં ટ્વીટ કરતાં આ…
- નેશનલ
તો હવે અયોધ્યા રામ મંદિરની સાથે સાથે અયોધ્યાની આ મુગલ વિરાસતનો પણ થશે જીણોધ્ધાર…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ જોર શોરથી ચાલી રહ્યું છે. ત્યારે હવે રાજ્યની યોગી સરકાર નવાબોના શાસન દરમિયાન બનેલી આ ઈમારતોને પણ નવજીવન આપશે. તેના દ્વારા સ્થાનિક વિસ્તારના પ્રવાસન, સંસ્કૃતિ અને આર્થિક કાયાકલ્પને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. શરૂઆતના તબક્કામાં અયોધ્યામાં…
- નેશનલ
વાઘ બચાવો કે માણસ બચાવો, જ્યાં સુધી કોઇનું મૃત્યુ ના થાય ત્યાં સુધી વન વિભાગ કોઇ પગલાં લેતો નથી….
પીલીભીત: સરકાર કહે છે કે સેવ ધ ટાઇગર પરંતુ જે વિસ્તારોમાં વાઘ રહે છે ત્યાં લોકોને ધ્યાનમાં રાખીને સરકાર કેમ કોઇ પગલા લેતી નથી. જ્યારે વાઘના હુમલાથી કોઇનું મૃત્યુ થાય ત્યારબાદ જ વન વિભાગ જાગે છે અને કામગીરી હાથ ધરે…
- આમચી મુંબઈ
આતુરતાનો અંત: સેંકડો ભક્તોએ કર્યા લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન
મુંબઈઃ લાખો કરોડો લોકોનું શ્રદ્ધાસ્થાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનું આજે ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને સેંકડો ભક્તોએ બાપ્પાની ઝાંખી જોઈને કૃપા પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં ગણેશોત્સવની શરૂઆત પહેલાં આજે 15મી સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે સાત વાગ્યે લાલબાગ ચા…
- મનોરંજન
શું મુન્નાભાઇ-સર્કિટની જોડી ફરીવાર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો
‘મુન્નાભાઇ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઇ’માં સંજય દત્ત અને અરશદ વારસીની જોડીએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હાલ બોલીવુડમાં જ્યારે બોક્સ ઓફિસ પર સફળ રહેલી જૂની ફિલ્મોની સિક્વલનો દૌર ચાલી રહ્યો છે ત્યારે અનેક દર્શકો આ પ્રખ્યાત જોડીને પણ રૂપેરી…
- આમચી મુંબઈ
ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે સરકારને મદદની અપીલ, 70 હજાર ફરિયાદો પડતર છે
મુંબઈ: ગ્રાહકોની શોપિંગ ચેનલો વિસ્તરી જતાં ગ્રાહક અધિકારોનું રક્ષણ મહત્વનું બની ગયું છે, પરંતુ તેને માટે ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશન છે જે હાલમાં ગ્રાહકોને ન્યાય આપવા માટે સરકાર પાસેથી મદદ માંગી રહ્યું છે.પંચમાં હાલમાં 198 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી છે…
- નેશનલ
હવે આતંકવાદીઓ કોઇપણ સંજોગોમાં બચી નહી શકે…..
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ થઇ રહ્યા છે અને તેમાં આપણા કેટલાક જવાનો શહીદ પણ થયા છે. ત્યારે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આતંકવાદીઓ પર સતત…
- આમચી મુંબઈ
આ રીતે નાગરિકોની વહારે આવશે લાલબાગ ચા રાજા…
મુંબઈઃ લાલબાગ ચા રાજા એ મુંબઈ અને મુંબઈગરાની ઓળખ બની ચૂક્યા છે. હવે આ ગણેશોત્સવ મંડળ દ્વારા તેમના વિશેષ કાર્યક્રમ પાન-સુપારી 24મી સપ્ટેમ્બરના યોજાશે અને આ વખતે ઈર્શાળવાડી ખાતે ભેખડ ધસી પડતાં હોનારતનો ભોગ બનેલાઓને મદદ કરવા આગળ આવનારાઓનું સન્માન…