- સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં છે એલપીજી સિલિન્ડર? તો પહેલાં આ વાંચી લો…
મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમારા ઘરમાં પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં એલપીજી સિલિન્ડરને કારણે દેશભરમાં આશરપે 4082 અકસ્માત થયા છે…
- નેશનલ
ગામને એવો અભિશાપ છે કે પરણીને સાસરે ગયેલી યુવતી પિયર આવીને બીમાર પડ્યા તો મૃત્યુ નક્કી જ સમજો..
ગુજરાતીમાં કહેવત છે કે જેટલા મોંઢા એટલી વાતો એ જ રીતે જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ત્યાં વાર્તાઓ હોય. તેવી જ રીતે આ ગામની પણ એક અનોખી વાર્તા છે. આ ગામમાં છોકરીઓના હાથ ક્યારેય પીળા થતા નથી અને તેની પાછળ…
- આમચી મુંબઈ
તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડનું હશિશ ઓઇલ બાંદ્રાથી જપ્ત: બે જણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડની કિંમતનું હશિશ ઓઇલ બાંદ્રાથી પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. એએનસીના આઝાદ મેદાન યુનિટના સ્ટાફે મળેલી માહિતીને આધારે ગુરુવારે બાંદ્રા વિસ્તારમાં કે. સી. રોડ પર છટકું…
- આમચી મુંબઈ
સગીરની હત્યા કરી મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો: બે યુવકની ધરપકડ
થાણે: ડોમ્બિવલી નજીક 16 વર્ષના સગીરની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે બે યુવકની ધરપકડ કરી હતી. ભિવંડીની નારપોલી પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ આયુષ વીરેન્દ્ર ઝા અને મનોજ ટોપે તરીકે થઈ…
- મનોરંજન
અગસ્ત્ય નંદા માટે આ શું કહ્યું ઐશ્ચવર્યાએ?
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી તેમના પારિવારીક મતભેદને કારણે ચર્ચામાં રહે છે અને હવે આ બધા વચ્ચે બચ્ચન પરિવારની વહુરાણી ઐશ્ચર્યા રાય બચ્ચને ભત્રીતા અગસ્ત્ય નંદા માટે એવી વાત કહી દીધી હતી કે જેને કારણે ફરી એક વખત પરિવાર લાઈમલાઈટમાં…
- આમચી મુંબઈ
ઓનલાઇન ટિકિટ બુકિંગને મળ્યો બહોળો પ્રતિસાદ
મુંબઈ: રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી યુટીએસ એપનો લોકલ ટ્રેનની મુસાફરીમાં વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. યુટીએસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સરળતાને કારણે મધ્ય રેલવેએ એપ્રિલ-નવેમ્બર 2023 દરમિયાન રેકોર્ડ આવક હાંસલ…
- ટોપ ન્યૂઝ
આવતીકાલે હાજર રહેજો!: તમામ સાંસદોને મોદી સરકારે આપ્યું ફરમાન?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે લોકસભા અને રાજ્યસભાના સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે ખેંચાખેંચી ચાલુ થઈ ગઈ છે. બુધવારે પણ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા જમ્મુ કાશ્મીર અનામત (સંશોધન) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર…
- મહારાષ્ટ્ર
મરાઠી ફિલ્મો પ્રદર્શિત નહીં કરનારાઓ સામે સરકાર લાલઘૂમ, આપ્યું આ નિવેદન
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિન્ટર સેશન શરુ થઈ ગયું છે ત્યારે સત્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષો વચ્ચે ઘર્ષણ જામ્યું છે, ત્યારે આજે બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં મરાઠી ફિલ્મો નહીં પ્રદર્શિત કરનારા થિયેટરના માલિકો મુદ્દે મહત્ત્વનું સ્ટેટમેન્ટ…
- આમચી મુંબઈ
ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ સાત જણ સામે ગુનો દાખલ
થાણે: ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ નવી મુંબઈ પોલીસે એગ્રો કંપની સાથે સંકળાયેલા સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.એપીએમસી પોલીસની ટીમે 5 સપ્ટેમ્બરે વાશી વિસ્તારમાં ગૌતમ એગ્રો ઇન્ડિયાના પરિસરમાં રેઇડ પાડી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે પામતેલમાં પ્રાણીની ચરબી…
- આમચી મુંબઈ
નેરુળમાં કૉલેજની વિદ્યાર્થિની પર કાચની બૉટલથી હુમલો: ભિક્ષુકની ધરપકડ
થાણે: નવી મુંબઈના નેરુળ પરિસરમાં વિના કારણ કૉલેજની વિદ્યાર્થિનીના માથા પર કાચની બૉટલ ફોડ્યા પછી તૂટેલી બૉટલથી ઘા ઝીંકવા બદલ પોલીસે ભિક્ષુકની ધરપકડ કરી હતી. નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરે બનેલી ઘટનામાં ઈમામ…