- આમચી મુંબઈ
એકનાથ શિંદેની એક્ઝિટથી યુવાનો માટે જગ્યા થઈ: અંબાદાસ દાનવે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેના બળવાને કારણે શિવસેના (યુબીટી)માં નવા નેતૃત્વ માટે જગ્યા થઈ હતી અને તેને કારણે નવા વિચારો સાથેના યુવાનો આકર્ષિત થઈ રહ્યા છે અને તેનો ફાયદો આખરે પાર્ટીને થશે એમ શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે છત્રપતિ…
- ઇન્ટરનેશનલ
કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પહેલી વખત મહાવીર જયંતિની ઉજવણી
વોશિંગ્ટનઃ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પ્રથમ વખત મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને જૈન સમુદાયના પ્રખ્યાત નેતાએ ઓનલાઈન નફરતને નાબૂદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. મીડિયા રિલીઝમાં જણાવ્યા અનુસાર સોમવારે સેક્રામેન્ટોમાં પ્રાંતીય એસેમ્બલીમાં ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી કરવામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને કરી ફરિયાદ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે શંકર ચૌધરીએ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજીને એક રાજકીય પક્ષ માટે પ્રચાર…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…
મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકો પાસેથી ટૅક્સની વસૂલી કરવા માટે મુંબઈ પાલિકા દરેક પ્રયત્ન કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ જૈસે થે રહી છે. છેલ્લા 15 દિવસથી શહેરના ટૉપ-10 પ્રોપર્ટી ટૅક્સ ન ભરનાર લોકો અને કંપનીની યાદી જાહેર કરવામાં આવી…
- નેશનલ
હરિયાણા બસ દુર્ઘટનાઃ પ્રિન્સિપાલ સહિત ત્રણની ધરપકડ, તપાસ માટે સમિતિ નીમી
ચંદીગઢ: હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે એક સ્કૂલ બસને સંડોવતા અકસ્માતના કારણોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અકસ્માતમાં છ બાળકના મોત થયા હતા અને વીસ જેટલા ઘાયલ થયા હતા.પોલીસે ખાનગી શાળાના પ્રિન્સિપાલ તેમ જ બસના ડ્રાઇવર સહિત ત્રણની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધીએ 15 વર્ષમાં નથી કર્યું, તે ડબલ એન્જિનની સરકારે પાંચ વર્ષમાં કર્યું: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા શુક્રવારે કહ્યું કે નામ બદલતા, ગામ બદલતા, બધાએ સાંભળ્યું છે, પરંતુ પરિવાર બદલ્યો હોય તેવું કોઈએ સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે…
- આમચી મુંબઈ
મેકઅપ આર્ટિસ્ટેને ઘેનયુક્ત પીણું પીવડાવી બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ
થાણે: મેકઅપ આર્ટિસ્ટને ઘેનયુક્ત પીણું પીવડાવીને બે જણે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયા બાદ નવી મુંબઈ પોલીસે એકની ધરપકડ કરી હતી. 31 વર્ષની પીડિતાએ એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ આ ઘટના…
- આમચી મુંબઈ
2006ના હત્યાનો પ્રયાસ, ખંડણીના કેસમાં કોર્ટે રવિ પૂજારી ગેન્ગના છ સાગરીતને નિર્દોષ છોડ્યા
થાણે: સંગઠિત ગુનાખોરી તેમ જ હત્યાનો પ્રયાસ અને ખંડણીના કેસમાં 16 વર્ષથી વધુ ટ્રાયલ બાદ ગેન્ગસ્ટર રવિ પૂજારીની ટોળકીના છ સાગરીતને થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના કેસ હાથ ધરનારી વિશેષ…
- આમચી મુંબઈ
શું શરદ પવાર ખરેખર એનડીએમાં જોડાવા માંગતા હતા? પ્રફુલ પટેલ બાદ હવે ભુજબળ પણ બોલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજા તબક્કાની રાજકીય દાવા-પ્રતિદાવા અને નિવેદનોમાં વધારો થયો છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલના દાવા બાદ હવે છગન ભુજબળે પણ કહ્યું છે કે શરદ પવાર આ પહેલાં પણ એનડીએમાં…
- નેશનલ
બીઆરએસનાં નેતાને ઝટકોઃ કે. કવિતાને સીબીઆઈની કસ્ટડીમાં
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસીના કેસમાં બીઆરએસનાં નેતા કે. કવિતાને કોર્ટે પંદર એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડી પાઠવી છે. તેલંગણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવનાં દીકરી કે. કવિતા છે, જ્યારે એક્સાઈઝ પોલીસિના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કર્યા પછી તિહાર…