મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, નારાજ કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: પુણેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા આબા બાગુલ દેવેન્દ્ર ફડણવીસને મળવા નાગપુર પહોંચ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રવીન્દ્ર ધંગેકરને ઉમેદવારી પર નારાજગીના સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા છે કે આબા બાગુલ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે નાગપુરમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિમાં 9 બેઠક મુદ્દે હજી ખેંચતાણ ચાલુ જ
મુંબઈ: ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને વિપક્ષ તેમ જ સત્તાધારી પક્ષના ઉમેદવારીઓ પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હજી સુધી અનેક બેઠકો મુદ્દે સમાધાન સધાયું નથી. મહાયુતિમાં પણ મહારાષ્ટ્રની કુલ નવ બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી છે,…
- આપણું ગુજરાત
સુરતના ઉધના સ્ટેશન પર હજારો શ્રમિકો ઉમટી પડ્યા, પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેન રવાના કરી
સુરતઃ સુરતના ઉધના રેલવે સ્ટેશન(Udhana Railway station) પર પરપ્રાંતિય શ્રમિકોની ભારે ભીડ ઉમટી પડી છે. દૈનિક મજૂરીની અછતને કારણે હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના પોતાના વતન તરફ જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યુંઆપણ વાંચો:સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યું
મુંબઈ: અમરમહેલ-સાંતાક્રુઝ, પશ્ચિમ એક્સ્પ્રેસ-વેને સિગ્નલમુક્ત અને સૌથી ઝડપથી પ્રવાસ કરવા માટે હવે જુલાઇ મહિના સુધીની રાહ મુંબઈગરાઓને જોવી પડશે. સાંતાક્રુઝ અને ચેમ્બુરને જોડવા માટે વાકોલા નાળા-પાનબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ એલિવેટેડ રોડ નિર્માણ કરવાનું કામ એપ્રિલ મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે એવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી નજીક છતાં કૉંગ્રેસ હજુ નારાજ નેતાઓને મનાવવામાં બિઝી, સચિન પાયલટને સોંપી જવાબદારી
રાયપુરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે છે. આવા સમયે રાજકીય પક્ષોએ પ્રચાર અને રણનીતિથી બેઠકો પોતાને નામ કરવાના કામમં જોતરાવાનું હોય, પરંતુ કૉંગ્રેસ પોતાના જ નારાજ નેતાઓને શાંત પાડવામાં બિઝી હોય તેમ જણાય છે. છત્તીસગઢમાં જે બેઠકો પર…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની એક્ઝિટથી યુવાનો માટે જગ્યા થઈ: અંબાદાસ દાનવે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેના બળવાને કારણે શિવસેના (યુબીટી)માં નવા નેતૃત્વ માટે જગ્યા થઈ હતી અને તેને કારણે નવા વિચારો સાથેના યુવાનો આકર્ષિત થઈ રહ્યા છે અને તેનો ફાયદો આખરે પાર્ટીને થશે એમ શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે છત્રપતિ…
- ઇન્ટરનેશનલ
કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પહેલી વખત મહાવીર જયંતિની ઉજવણી
વોશિંગ્ટનઃ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પ્રથમ વખત મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને જૈન સમુદાયના પ્રખ્યાત નેતાએ ઓનલાઈન નફરતને નાબૂદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. મીડિયા રિલીઝમાં જણાવ્યા અનુસાર સોમવારે સેક્રામેન્ટોમાં પ્રાંતીય એસેમ્બલીમાં ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી કરવામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને કરી ફરિયાદ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે શંકર ચૌધરીએ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજીને એક રાજકીય પક્ષ માટે પ્રચાર…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…
મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકો પાસેથી ટૅક્સની વસૂલી કરવા માટે મુંબઈ પાલિકા દરેક પ્રયત્ન કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ જૈસે થે રહી છે. છેલ્લા 15 દિવસથી શહેરના ટૉપ-10 પ્રોપર્ટી ટૅક્સ ન ભરનાર લોકો અને કંપનીની યાદી જાહેર કરવામાં આવી…