- આમચી મુંબઈ
2006ના હત્યાનો પ્રયાસ, ખંડણીના કેસમાં કોર્ટે રવિ પૂજારી ગેન્ગના છ સાગરીતને નિર્દોષ છોડ્યા
થાણે: સંગઠિત ગુનાખોરી તેમ જ હત્યાનો પ્રયાસ અને ખંડણીના કેસમાં 16 વર્ષથી વધુ ટ્રાયલ બાદ ગેન્ગસ્ટર રવિ પૂજારીની ટોળકીના છ સાગરીતને થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના કેસ હાથ ધરનારી વિશેષ…
- આમચી મુંબઈ
શું શરદ પવાર ખરેખર એનડીએમાં જોડાવા માંગતા હતા? પ્રફુલ પટેલ બાદ હવે ભુજબળ પણ બોલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજા તબક્કાની રાજકીય દાવા-પ્રતિદાવા અને નિવેદનોમાં વધારો થયો છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલના દાવા બાદ હવે છગન ભુજબળે પણ કહ્યું છે કે શરદ પવાર આ પહેલાં પણ એનડીએમાં…
- નેશનલ
બીઆરએસનાં નેતાને ઝટકોઃ કે. કવિતાને સીબીઆઈની કસ્ટડીમાં
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસીના કેસમાં બીઆરએસનાં નેતા કે. કવિતાને કોર્ટે પંદર એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડી પાઠવી છે. તેલંગણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવનાં દીકરી કે. કવિતા છે, જ્યારે એક્સાઈઝ પોલીસિના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કર્યા પછી તિહાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અશાંતિના માહોલ વચ્ચે પણ આ રાજ્યએ મતદાન માટે ખાનગી ક્ષેત્રોમાં પણ રજા જાહેર કરી
નવી દિલ્હીઃ Manipur છેલ્લા ઘણા સમયથી અશાંતિના માહોલ વચ્ચે જીવી રહ્યું છે. હજુપણ અહીં ક્યારે માહોલ બગડે તેની ખબર રહેતી નથી. અહીંની સરકારથી લોકો નારાજ છે ત્યારે લોકસભામાં મતદાન કરી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સામે નારાજગી જતાવશે કે પછી…
- સ્પોર્ટસ
મૅરી કૉમે અચાનક પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના ટોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સને ગણતરીના મહિના બાકી છે ત્યારે છ વખત મહિલા બૉક્સિગંમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી એમ. સી. મૅરી કૉમે આ ઑલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય સંઘના ઇન્ચાર્જના સ્થાનેથી હટી જઈને ભારતીય ખેલકૂદ ક્ષેત્રે સૌ કોઈને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે.…
- આમચી મુંબઈ
શ્રીકાંત શિંદેનો દરેકરને જવાબ: સાહેબનું વર્તન હોય તે પ્રમાણે કાર્યકર્તાએ વર્તવું પડે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કલ્યાણ બેઠકના ઉમેદવાર શ્રીકાંત શિંદેની તેમના હરીફ ઉમેદવાર વૈશાલી દરેકરની ટીકાની આડમાં શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉતની આકરી ટીકા કરી હતી. મહાવિકાસ અઘાડીના ઉમેદવાર વૈશાલી દરેકરે સત્તાધારી મહાયુતિના સંભવિત ઉમેદવાર શ્રીકાંત શિંદેની નકલ…
- આપણું ગુજરાત
આકાશમાં થવા જઈ રહી છે એક દુર્લભ ઘટના, જાણો ક્યારે થશે
અમદાવાદઃ આકાશમાં ઘટતી ઘણી ખગોળીય ઘટનાઓ આપણને રોમાંચ આપે છે. આવી જ એક ઘટના બનવા જઈ રહી છે જેમાં એક નાનકડો-વામન તારો ફાટશે તેમ કહેવામાં આવી રહ્યું છે. અમે જે વામન તારો વિશે વાત કરી રહ્યા છીએ તે કોરોના બોરેલિસ…
- સ્પોર્ટસ
ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં આવતા અઠવાડિયે સેમિ ફાઇનલિસ્ટો નક્કી થઈ જશે
પૅરિસ/મૅડ્રિડ: યુરોપની સૌથી લોકપ્રિય ફૂટબૉલ ચૅમ્પિયન્સ લીગમાં લીગ રાઉન્ડની એક એકથી ચડિયાતી રોમાંચક મૅચો બાદ નૉકઆઉટ તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં જે આઠ ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ રહી છે એમાંથી આવતા અઠવાડિયે ચાર ટીમ શૉટ-લિસ્ટમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિમાં મુશ્કેલી! નાશિક અને માઢા બેઠકનો વિવાદ: શિંદે જૂથની માગણી પર અજિત પવારે બેઠકમાં શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે હજુ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક બેઠક યોજી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં અજિત પવારે કહ્યું કે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નાંદેડમાં અમિત શાહે એર સ્ટ્રાઈક મુદ્દે વિપક્ષને ઘેર્યો, એમવીએની તુલના ‘આ’ની સાથે કરી
મુંબઈ: મહારાષ્ટ્રની 48 બેઠકો મહાયુતિના ‘અબ કી બાર 400 પાર’નું લક્ષ્ય હાંસલ કરવા માટે અત્યંત જરૂરી છે અને એટલા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન મહારાષ્ટ્રમાં પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે અમિત શાહ નાંદેડમાં મહાયુતિના ઉમેદવારના…