- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મુંબઈ કરતા આ શહેરમાં વધુ છે તૃતીયપંથીય મતદાર, જાણો કેટલી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે દેશમાં તૃતીયપંથીઓને પણ મતદાનનો હક્ક બજાવવાનો સમાન અધિકાર છે અને એટલા માટે જ પુરુષ અને સ્ત્રી ઉપરાંત તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી પણ તૈયાર કરવામાં આવી છે અને તેમની સંખ્યા કેટલી છે કેટલા ટકા…
- IPL 2024
નેહા ધૂપિયાએ પોતાની IPL ‘હાઈલાઈટ્સ’ શેર કરી, જુઓ તેની સાથે કોણ કોણ છે
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચમાં બોલિવૂડના કેટલાક સિતારાઓએ પણ હાજરી આપી હતી અને આ દિલધડક મેચની મજા માણી હતી. આવા બોલિવૂડ સિતારાઓમાં નેહા ધૂપિયાનો પણ સમાવેશ થતો હતો. નેહા સાથે તેના પતિ…
- નેશનલ
મનીષ સિસોદિયાને ફરી ઝટકો, જામીન અરજી પર કોઈ નિર્ણય નહીં, ચૂંટણી પ્રચાર માટે માંગી હતી રાહત
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ હવે જામીન અરજી પર આગામી સુનાવણી 20 એપ્રિલે હાથ ધરશે, સોમવારે (15 એપ્રિલ)ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા આ…
- સ્પેશિયલ ફિચર્સ
તમારી પાસે પણ છે * માર્કવાળી 500 રૂપિયાની નોટ? આ વાંચી લો, RBIએ શું કહ્યું…
Reserve Bank Of India દ્વારા 2000 રૂપિયાની ગુલાબી ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી છે અને ત્યારથી જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કેટલાક મેસેજ ફરી રહ્યા છે જેમાંથી કેટલાક મેસેજમાં 100 રૂપિયાની નોટ બંધ થવાની હોવાનો દાવો કરવામાં આવી…
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, નારાજ કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: પુણેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા આબા બાગુલ દેવેન્દ્ર ફડણવીસને મળવા નાગપુર પહોંચ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રવીન્દ્ર ધંગેકરને ઉમેદવારી પર નારાજગીના સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા છે કે આબા બાગુલ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે નાગપુરમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિમાં 9 બેઠક મુદ્દે હજી ખેંચતાણ ચાલુ જ
મુંબઈ: ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને વિપક્ષ તેમ જ સત્તાધારી પક્ષના ઉમેદવારીઓ પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હજી સુધી અનેક બેઠકો મુદ્દે સમાધાન સધાયું નથી. મહાયુતિમાં પણ મહારાષ્ટ્રની કુલ નવ બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી છે,…
- આપણું ગુજરાત
સુરતના ઉધના સ્ટેશન પર હજારો શ્રમિકો ઉમટી પડ્યા, પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેન રવાના કરી
સુરતઃ સુરતના ઉધના રેલવે સ્ટેશન(Udhana Railway station) પર પરપ્રાંતિય શ્રમિકોની ભારે ભીડ ઉમટી પડી છે. દૈનિક મજૂરીની અછતને કારણે હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના પોતાના વતન તરફ જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યુંઆપણ વાંચો:સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યું
મુંબઈ: અમરમહેલ-સાંતાક્રુઝ, પશ્ચિમ એક્સ્પ્રેસ-વેને સિગ્નલમુક્ત અને સૌથી ઝડપથી પ્રવાસ કરવા માટે હવે જુલાઇ મહિના સુધીની રાહ મુંબઈગરાઓને જોવી પડશે. સાંતાક્રુઝ અને ચેમ્બુરને જોડવા માટે વાકોલા નાળા-પાનબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ એલિવેટેડ રોડ નિર્માણ કરવાનું કામ એપ્રિલ મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે એવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી નજીક છતાં કૉંગ્રેસ હજુ નારાજ નેતાઓને મનાવવામાં બિઝી, સચિન પાયલટને સોંપી જવાબદારી
રાયપુરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે છે. આવા સમયે રાજકીય પક્ષોએ પ્રચાર અને રણનીતિથી બેઠકો પોતાને નામ કરવાના કામમં જોતરાવાનું હોય, પરંતુ કૉંગ્રેસ પોતાના જ નારાજ નેતાઓને શાંત પાડવામાં બિઝી હોય તેમ જણાય છે. છત્તીસગઢમાં જે બેઠકો પર…