- નેશનલ
EDનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ, કેજરીવાલના વચગાળાના જામીનનો કર્યો વિરોધ
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલેની મુશ્કેલીઓ સતત વધી રહી છે, જ્યા એક તરફ આમ આદમી પાર્ટી સંપુર્ણ પ્રયાસ કરી રહી છે કે સીએમ કોઈ પણ રીતે જેલમાંથી બહાર આવી જાય જ્યારે હવે ઈડીએ કોર્ટમાં એક એફિડેવિટ રજુ કરી કેજરીવાલને…
- નેશનલ
Salman Khan firing case: હથિયારો મામલે આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા Salman Khanના ઘર પર ફાયરિંગના કેસમાં પોલીસે આરોપીઓને સકંજામાં લીધા છે અને હવે તેઓ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ કેસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું છે. એક અહેવાલ અુનસાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ સ્પેશિયલ…
- ધર્મતેજ
Akshay Tritiya પર બનશે બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ યોગ, આ રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા….
આવતીકાલે એટલે તે 10મી મેના દિવસે અક્ષય તૃતિયા ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આવતીકાલે જ ગ્રહોના રાજકુમાર બુધ પણ ગોચર કરી રહ્યા છે. બુધ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે અને સૂર્ય…
- નેશનલ
સંદેશખાલીમાં મહિલાએ બળાત્કારની ખોટી ફરિયાદનો લગાવ્યો આરોપ, કહીં આ વાત
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીને લઈને ત્યાંની એક સ્થાનિક મહિલાએ મોટો દાવો કર્યો છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પાસેથી એક બળજબરીપુર્વક સહી કરાવી દેવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો કે તેના આ જ હસ્તાક્ષરના આધાર પર બળાત્કારની…
- આમચી મુંબઈ
પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી
મુંબઈ: ચૂંટણી પ્રચાર વખતે નેતાઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે અને એ દરમિયાન ક્યારેક તેમની જીભ પણ લપસી જાય છે. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મુખ્ય પ્રધાન એકનાથ…
- નેશનલ
મુસ્લિમ વસતી વધવાની સૌથી પહેલી અસર SC, ST અને OBC અનામત પર પડશેઃ સુધાંશુ ત્રિવેદી
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દેશમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન પાર્ટીઓએ જણાવવું જોઈએ કે જ્યારે તેઓ વસ્તીના આધારે અનામત આપવાની વાત કરે છે તો તેઓ કોના…
- ધર્મતેજ
આજનું રાશિફળ (09-05-24): આ બે રાશિના જાતકોને થશે Accidentally Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી રહેવાનો છે. આજે આ રાશિના જાતકો કેટલીક એવી બિઝનેસ પ્લાનિંગ બનાવશે, જે તમને સારો એવો નફો આપશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાથી ખુશીનો પાર નહીં રહે. ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. વ્યસ્ત રહેવાને…
- આમચી મુંબઈ
મોદીને વડા પ્રધાન બનાવવાનો અર્થ પાકિસ્તાનની બુલેટનો જવાબ તોપગોળાથી: અમિત શાહ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ થાય છે કે પાકિસ્તાનમાંથી આવતી દરેક ગોળીનો જવાબ તોપગોળાથી આપવો. મધ્ય મહારાષ્ટ્રમાં આવેલી જાલના લોકસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ…
- નેશનલ
યુવા દેશ ભારતની સંસદમાં વૃધ્ધોની ભરમાર, લોકસભાના સાંસદોની સરેરાશ વય 55.5 વર્ષ
નવી દિલ્હી: ભારત ભલે વિશ્વનો સૌથી યુવા દેશ હોય અને 2024ની સામાન્ય ચૂંટણીમાં યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હોય, પરંતુ આપણી લોકસભા વૃદ્ધ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આઝાદી પછી દરેક ચૂંટણીમાં લોકસભા વૃધ્ધ થઈ રહી છે.…
- નેશનલ
Air Indiaની ફ્લાઈટ કેન્સલ થઈ છે? આ રીતે Smartly કરો Quick Refund માટે Apply…
એક સાથે Air Indiaની 78 ફ્લાઈટ્સ કેન્સલ થઈ જતાં Air India એકદમ હેડલાઈન્સમાં આવી ગયું છે. મળી રહેલી માહિતી પ્રમાણે Airlineના કર્મચારીઓ એક સાથે બીમારીનું બહાનું આપીને સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને એને કારણે એરલાઈનને એક-બે નહીં પૂરી…