- સ્પેશિયલ ફિચર્સ
આજે અક્ષય તૃતીયાના અવસરે માત્ર 1 રૂપિયામાં 24 કેરેટ Gold ખરીદવાનો મોકો, જાણો કેવી રીતે ખરીદશો
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ આજકાલ સોનાના ભાવ આસમાને છે, તેથી સામાન્ય લોકો માટે તો સોનું ખરીદવું એ ગજા બહારની વાત થઇ ગઇ છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ.71,500 પર પહોંચી…
- ધર્મતેજ
આજનું રાશિફળ (10-05-24): Akshay Tritiya પર આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ સાથે જોડાઈને સારું એવું નામ કમાવશો. કામના સ્થળે આજે તમારે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે. સંતાનના લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી હતી…
- સ્પેશિયલ ફિચર્સ
આ દુકાન પરથી Icecream મંગાવીને ખાય છે આખું Ambani Family…
Ambani Family હંમેશાથી પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અને એમની વાત જ એકદમ ન્યારી હોય છે. પછી એ ખાવા-પીવાની વાત હોય, લાઈફ સ્ટાઈલ હોય કે લક્ઝુરિયર જ્વેલરી કલેકશનની વાત હોય. પણ શું તમને ખબર છે કે અંબાણી…
- IPL 2024
સુનીલ નારાયણ દારૂ પીને વિસ્ફોટક બૅટિંગ કરે છે કે શું?: વાઇરલ વીડિયોમાં કરાયો દાવો
કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સના આક્રમક ઑલરાઉન્ડર સુનીલ નારાયણનું બૅટ આ વખતે આગ ઓકી રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 11 મૅચમાં 183.66ના સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ રન) 461 રન બનાવી ચૂક્યો છે. 41.09 તેની બૅટિંગ-ઍવરેજ છે અને 461 રનમાં એક…
- સ્પોર્ટસ
રાહુલને ટીમના માલિક ગોયેન્કાએ કેમ જાહેરમાં ઠપકો આપ્યો?: કેટલાક કારણો ચર્ચામાં છે
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની કારમી હાર પછી પોતાના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાનો જાહેરમાં ઠપકો કયા તબક્કે અને શા માટે સાંભળવો પડ્યો એ તો સ્પષ્ટ નથી થયું, પણ બારમાંથી આ છઠ્ઠી મૅચ હાર્યા પછી રાહુલ હરીફ ટીમ…
- આપણું ગુજરાત
ગદ્દાર; ભરૂચમાં રહી પાકિસ્તાનને આપતો હતો ભારતની ગુપ્ત માહિતી : સીઆઇડી એ ઝડપી લીધો
ગુજરાતમાથી ફરી એક વાર પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા યુવકની ધરપકડ. કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે સુરતમાં એક મૌલવીની ગિરફ્તારી કરવામાં આવી હતી અને તેની પાસેથી પાકિસ્તાન ,ઇંડોનેશિયા સહિતના દેશો સાથે કનેક્શન ધરાવતા વોટ્સએપ મળ્યા હતા. ત્યાર બાદ હવે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઉદ્ધવ ઠાકરેની માનસિક સ્થિતિ ડામાડોળ: ફડણવીસનો ટોણો
મુંબઈ: શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ફડણવીસ પર કરેલી અભદ્ર ટીપ્પણી બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો છે. ફડણવીસે ઉદ્ધવ વિશે બોલતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની માનસિક સ્થિતિ ડામાડોળ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હું શરદ પવારનો પુત્ર નથી એટલે મોકો ન મળ્યો
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે એક શિરુર ખાતે એક રેલીને સંબોધતા પોતાને યોગ્ય રાજકીય તક ન મળી હોવાનું કહી પોતાના કાકા તેમ જ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર પર નિશાન સાધ્યું હતું. પોતે શરદ પવારના પુત્ર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
2,728 નાગરિકો કરશે ગૃહ-મતદાનની સુવિધાનો ઉપયોગ
મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ દ્વારા મતદાર જાગૃતિ કેન્દ્રો, મતદાન પ્રશિક્ષણ કાર્યક્રમો જેવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એ ઉપરાંત દિવ્યાંગ અથવા તો વૃદ્ધ મતદારો જે ઘરેથી બહાર નીકળી મતદાન ન કરી…
- આપણું ગુજરાત
રાડદિયાનું ઇફકોમાં નામાંકન એ આપખુદશાહી સામે બહાર આવતા નેતા: અમિત ચાવડા
ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ભવ્ય જીત થઈ છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ખાસમખાસ ગણાતા બિપિન પટેલ સામે જયેશ રાદડિયાએ ઉમેદવારી કરી હતી. ડિરેક્ટરની આ ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે. 180 મતદાતાઓમાથી જયેશ રાદડિયાને…