- આમચી મુંબઈ
39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં અંધેરીના સાકીનાકા ખાતે રહેતા ફરિયાદી પાસેથી સાયબર ઠગ દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી બધાં નાણાં પાછાં મેળવવામાં સફળતા મળી હતી. સાયબર પોલીસના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
ઉજની ડેમના બૅકવૉટર્સમાં ડૂબી ગયેલા છ જણના મૃતદેહ મળ્યા
પુણે: પુણે જિલ્લાના ઉજની ડેમના બૅકવૉટર્સમાં બોટ ઊંધી વળવાને કારણે ડૂબી ગયેલા છ જણના મૃતદેહ 36 કલાક બાદ ગુરુવારે સવારે મળી આવ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ગોકુળ દત્તાત્રય જાધવ (30), કોમલ ગોકુળ જાધવ (25),…
- ટોપ ન્યૂઝ
વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને તળાવમાં ડુબવાથી મૃત્યુની ઘટનાઓ વઘી છે, ગુજરાતમાં સમગ્ર મે મહિના દરમિયાન ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે તળાવોમાં નહાવાની મજા માણતા હોય છે. જોકે…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં ચારનાં મોતઃ ફડણવીસે આપ્યું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટ થયો હતો. બોઈલર બ્લાસ્ટ પછી એક પછી એક ધમાકા થયા હતા, જ્યારે તેનો અવાજ બે કિલોમીટર સુધી લોકોને સંભાળ્યો હતો, જ્યારે આ મુદ્દે…
- મનોરંજન
Aishwarya Rai Bachchan સાથે 11મી મેની રાતે શું બન્યું હતું? થયો ખુલાસો…
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ-2024 (Cannes 2024)માં જવા માટે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેના જમણા હાથમાં ફ્રેક્ચર દેખાતા ફેન્સ થોડા ચિંતામાં પડી ગયા હતા અને એ જાણવા માટે ઉત્સુક થઈ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન ચૂંટણી પંચ દ્વારા ભાજપની ફરિયાદ પર પગલા લેવાશે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેવામાં આવી હતી. સોમવારે પત્રકાર પરિષદ દરમિયાન ઉદ્ધવ…
- મનોરંજન
હવે સામી છે અંગાર જેવાઃ Shrivalliના સૉંગની ટીઝરે મચાવી આટલી ધૂમ
એક સમયે ફિલ્મો રીલિઝ થતી ત્યારે જ થિયેટરમાં બહાર મોટા પૉસ્ટર લાગતા, પરંતુ આજકાલ કોઈ કલાકાર ફિલ્મ સાઈન કરે ત્યારથી તેનું પ્રમોશન શરૂ થઈ જાય છે. ફિલ્મ રિલિઝ થવાના અમનુક દિવસો પહેલા તેનું ટીઝર ત્યારબાદ તેનું ટ્રેલર અને ત્યારબાદ ફિલ્મો…
- ટોપ ન્યૂઝ
છઠ્ઠા તબક્કામાં 338 કરોડપતિ ઉમેદવારો, સાતમા તબક્કામાં 299 કરોડપતિ ઉમેદવારો… કયા પક્ષે કેટલા કરોડપતિ પર દાવ લગાવ્યો છે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં 57-57 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પરથી 869 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 904 ઉમેદવારો પોતાનું નસીબ…
- રાશિફળ
આઠ દિવસ બાદ બની રહ્યો છે શક્તિશાળી રાજયોગ, આ ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળને સાહસ, પરાક્રમ, વિવાહ અને ભૂમિ-ભવનનો કારક માનવામાં આવે છે અને જૂન મહિનામાં મંગળની સ્થિતિ ખૂબ જ રોમાંચક રહેવાની છે.31મી મેના મંગળ ગોચર કરીને મેષ રાશિમાં ગોચર કરી રહ્યટા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 263 કરોડ રૂપિયાના કૌભાંડમાં EDએ IPS અધિકારીના પતિની ધરપકડ કરી
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીમાં એક આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ-IPS) અધિકારીના પતિની ધરપકડ કરવામાં આવી છે. 263 કરોડ રૂપિયાના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) છેતરપિંડી મામલામાં ઇડી દ્વારા ઇડીની મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને…