- નેશનલ
આપ સાંસદ સ્વાતી માલીવાલ સાથે મારામારી કેસમાં આરોપી વિભવ કુમારના જામીન ફગાવાયા
સ્વાતી માલીવાલ સાથે કહેવાતી મારપીટના કેસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પીએ વિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવાઈ છે. તેમણે તીસ હજારી કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી પરંતુ એડીશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને રાહત આપવા ના પાડી દીધી…
- આપણું ગુજરાત
રાજકોટમાં અગ્નિકાંડ: ઉચ્ચ અધિકારીઓ સામે FIR કરવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખે જણાવ્યું
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટની જે દુઃખદ ઘટના બની તે કરુણ ઘટના અંગે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે અતિ દુઃખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની…
- IPL 2024
કોલકાતા (KKR)ના સફળ કોચ ચંદ્રકાન્ત પંડિત (Chandrakant Pandit)ના ચાર વિવાદાસ્પદ કિસ્સા ખરેખર જાણવા જેવા છે!
ચેન્નઈ/કોલકાતા: 1986થી 1992 દરમ્યાન ભારત વતી પાંચ ટેસ્ટ અને 36 વન-ડે રમનાર વિકેટકીપર-બૅટર ચંદ્રકાન્ત પંડિત કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સફળ હેડ-કોચ છે. કોલકાતાને 2024ની આઇપીએલમાં ચૅમ્પિયન બનાવવામાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ગૌતમ ગંભીરની મેન્ટરશિપ અને સુનીલ નારાયણ તથા મિચલ સ્ટાર્ક સહિતના…
- આમચી મુંબઈ
Mumbai સહિત મહારાષ્ટ્રમાંથી ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાનો Eknath Shindeનો આદેશ
મુંબઈ: 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાએ મુંબઈ ઉપરાંત આખા દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે ગેરકાયદે હોર્ડિંગ વિરુદ્ધ શહેર (Remove all illegal hoardings in Mumbai)માં ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Maharashtra Chief Minister…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પૂર્વાંચલની આ 8 સીટો ભાજપનો ખેલ બગાડી શકે છે, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભાજપ સામે તમામ વિરોધ પક્ષો એક થઈને ચૂંટણી લડી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન ભાજપનો ખેલ બગાડી શકે છે. તેમાં પણ પૂર્વાંચલની 8 સીટો ભાજપ માટે મોટો પડકારરૂપ બની છે. આમ પણ પૂર્વાચલની…
- સ્પેશિયલ ફિચર્સ
આધુનિકતાના જમાનામાં સિરમૌરમાં હજુ પણ જીવંત છે જૂની પરંપરા….
ભારતમાં વિવિધ રંગો છે. અહીં વિવિધ ધર્મ અને જાતિના લોકો અનેક રીત-રિવાજોનું પાલન કરે છે. એક પ્રથા બહુપત્નીત્વ અને બહુપતિત્વ છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આ બંને પ્રણાલીઓનો ઉલ્લેખ છે. દશરથને ત્રણ પત્નીઓ હતી. કહેવાય છે કે કૃષ્ણને 16 હજારથી વધુ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીના પરમાત્મા નિવેદન પર રાહુલ ગાંધીનો ટોણોઃ એક દિવસ અદાણી માટે પણ…
પટણાઃ લોકસભા-2024ની ચૂંટણીમાં મતદાનના છેલ્લા તબક્કો બાકી છે. છ તબક્કામાં મતદાન થઈ ગયું છે. હવે 1લી જૂને યોજાનારા સાતમાં તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ છેલ્લો મોકો પણ એકબીજા પર ત્રાટકવાનો ગુમાવતા નથી. એક તરફ વડા…
- આમચી મુંબઈ
અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બઘાનું ધ્યાન ચોથી જૂને આવનારાં પરિણામો પર મંડાયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિની જંગ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…