- આમચી મુંબઈ
નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો
થાણે: મુંબઈ પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત બળાત્કાર ગુજારી ત્રાસ આપવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોેલીસ ફરિયાદ અનુસાર સાનપાડા પરિસરમાં 2020થી જુલાઈ, 2022 દરમિયાન પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું હતું.મુંબઈ પોલીસ…
- આપણું ગુજરાત
Gandhinagarમાં ખૂલ્યું ભારત સહિત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ Olympic Research Center
ગાંધીનગર: જ્યારે 2036 માં ઓલમ્પિકનું યજમાનપદ ભારતને મળવાનું છે ત્યારે ભારતના ખેલજગતને માટે એક ખૂબ સારા સમાચાર છે. ગુજરાતના ગાંધીનગરમાં ઓલમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર (Olympic Research And Education Centre)શરૂ કરવામાં આવ્યું છે. આ ભારત સહિત દક્ષિણ એશિયાનું પ્રથમ કેન્દ્ર…
- નેશનલ
Kanishka Plane Blast: આતંકવાદી નિજ્જરને કેનેડાની સંસદમાં શ્રદ્ધાંજલિ આપવા પર ભડક્યા જયશંકર, કહ્યું…..
કનિષ્ક વિમાન દુર્ઘટનાની આજે 39મી વરસી છે. આ પ્રસંગે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડાને ચેતવણી આપી હતી કે આતંકવાદને ક્યારેય બર્દાશ્ત નહીં કરવામાં આવે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને મૌન પાળીને શ્રદ્ધાંજલિઆપ્યા બાદ…
- આમચી મુંબઈ
“અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત
મુંબઈઃ ભાજપ મરાઠા અને ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસિસ-અન્ય પછાત વર્ગ) ને અનામત મુદ્દે ભરમાવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે અનામતના સળગતા પ્રશ્નને ફરી ઉઠાવ્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો…
- આમચી મુંબઈ
સરકારી પ્રતિનિધિમંડળને મળ્યા બાદ ઓબીસી કાર્યકરોએ 10 દિવસના ઉપવાસ પાછા ખેંચ્યા
જાલના (મહારાષ્ટ્ર): ઓબીસી ક્વોટામાં ઘટાડો ન થવો જોઈએ એવી માગણીને લઈને 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેએ શનિવારે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ તેમની ભૂખ હડતાળ આટોપી લીધી હતી. મરાઠાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી)…
- આમચી મુંબઈ
ક્વોટા વિવાદ: રાજ્યમાં જાતી આધારિત તંગદીલી રોકવા મુખ્ય પ્રધાન કટિબદ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર એ સુનિશ્ર્ચિત કરશે કે સમાજમાં જાતી આધારિત તણાવ ફાટી નીકળે નહીં એમ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું. મરાઠાઓ અને ઓબીસી સમાજ આરક્ષણને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે તે બધાની વચ્ચે મુખ્ય પ્રધાને ઉપરોક્ત…
- આમચી મુંબઈ
માનસિક અસ્થિર સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ
થાણે: અંબરનાથમાં માનસિક અસ્થિર 14 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ હરીશ રાજુ સેંગલ (26) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટની સંબંધિત કલમો…