- સ્પોર્ટસ
ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો
અંતાલ્યા (ટર્કી): ભારતની ત્રણ મહિલા તીરંદાજોની ટીમ સુવર્ણચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા ટર્કીના અંતાલ્યા શહેરમાં આવી હતી અને ધારણા મુજબ ગોલ્ડ મેડલ જીતી છે અને ભારતનું નામ રોશન કર્યું છે. મુખ્ય બાબત એ છે કે તેમણે…
- સ્પોર્ટસ
ભારતે ક્રિકેટની ઘરઆંગણાની સીઝનની કરી જાહેરાત, ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે રમાશે શ્રેણી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2024-’25ની ઘરઆંગણાની સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે સિરીઝો રમાશે. ખાસ કરીને આ સમયગાળામાં ઑસ્ટ્રેલિયાની ધરતી પરની પાંચ મૅચની શ્રેણી પહેલાં ઘરઆંગણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ભાગરૂપે…
- આમચી મુંબઈ
અભિનેતા અનુપમ ખેરની અંધેરીની ઑફિસમાં ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બહુમુખી પ્રતિભા ધરાવનારા અભિનેતા અનુપમ ખેરની અંધેરી સ્થિત ઑફિસનાં તાળાં તોડી બે ચોર તિજોરી સાથે ‘મૈને ગાંધી કો નહીં મારા’ ફિલ્મની નેગેટિવ ચોરી ગયા હતા. અભિનેતાએ ઑફિસના વીડિયો સાથે અમુક વિગતો સોશિયલ મીડિયા પર શૅર કરી પોલીસ…
- સ્પોર્ટસ
સ્મૃતિ મંધાનાના બૉયફ્રેન્ડે તાજેતરમાં ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો!
બેન્ગલૂરુ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને જગવિખ્યાત ઓપનિંગ બૅટર તેમ જ 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ચાર-પાંચ દિવસથી સાઉથ આફ્રિકા સામેની ઉપરાઉપરી બે સેન્ચુરી (117 અને 136 રન) ફટકારવા બદલ ન્યૂઝમાં…
- આમચી મુંબઈ
Sion-Dharavi વચ્ચે પ્રવાસ કરવાના છો? આજ રાતથી આ બ્રિજ પર ભારે વાહનોને No Entry
મુંબઈઃ મધ્ય રેલવેએ ૨૧થી ૨૨ જૂનની મધ્યરાત્રિ સુધી સલામતીના પગલા તરીકે સાયન રોડ ઓવર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોડ ઓવર બ્રિજ હાલમાં ખરાબ સ્થિતિમાં છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ…
- આમચી મુંબઈ
CM Eknath Shindeએ મંચ પરથી કર્યું એવું કંઈક કે… Ajit Pawarએ આપ્યું આવું રિએક્શન…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામ ભલે એનડીએની તરફેણ (Loksabha Election Result In Favour Of NDA)માં આવ્યા હોય પણ મહારાષ્ટ્રમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો છે. એકલા ભાજપને 23ને બદલે 9 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો અને રાજ્યમાં મહાયુતિને 17 બેઠકો મળી…
- સ્પોર્ટસ
ડેવિડ જૉન્સનને 1996માં ઈજાગ્રસ્ત જાવાગલના સ્થાને ટેસ્ટ રમવા મળી હતી
બેન્ગલૂરુ: 1996માં ભારત વતી બે ટેસ્ટ-મૅચ રમનાર પેસ બોલર ડેવિડ જૉન્સનનું ગઈ કાલે અહીંના અપાર્ટમેન્ટના ચોથા માળ પરની બાલ્કનીમાંથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું. તેણે આત્મહત્યા કરી હતી કે અકસ્માતે મૃત્યુ થયું એ સંબંધમાં તપાસ થઈ રહી હોવાનું પોલીસે…
- આપણું ગુજરાત
વિકાસ કે વિનાશ ? અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 80 વૃક્ષોનું થશે નિકંદન
અમદાવાદ: એકતરફ આકરો તાપ પડી રહ્યો છે અને શહેરના ગ્રીનરી આવરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ખુદ મનપા જ હવે વૃક્ષોના નિકંદન કાઢી નાખવામાં આગળ આવી છે. પાંજરાપોળ જંકશનથી લઈને પોલિટેકનિક સુધી રૂપિયા 109 કરોડના ખર્ચે બનવામાં…