- નેશનલ

MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર
નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…
- નેશનલ

માનહાનિના કેસમાં મેધા પાટકરને 5 મહિનાની સજા, 10 લાખનો દંડ
દિલ્હીની એક અદાલતે સોમવારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, અને દંડની…
- આમચી મુંબઈ

Mumbaiમાં સ્કૂલો શરુ થયા પછી પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત, જાણો કેમ?
મુંબઈ: શાળાઓ ફરી શરૂ થયાના બે અઠવાડિયા પછી પણ નાગરિક અનુદાન સંચાલિત શાળાઓ અને રાજ્ય બોર્ડની ખાનગી અનુદાન મેળવતી શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠયપુસ્તકો મળ્યા નથી કારણ કે બુકસ્ટોર્સમાં ધોરણ 2થી ધોરણ 8ના પાઠ્યપુસ્તકોની અછત છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો…
- આપણું ગુજરાત

ગુજરાતનું પાટનગર બન્યું ભુવાનગરી : એક કાર જ ભૂવામાં સમાઈ ગઇ!
ગાંધીનગર: આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પડેલા વરસાદ બાદ રાજ્યમાં અનેક સ્થળોએ તંત્રના દાવાઓના લીરે લીરા ઊડ્યાં હતા. આ વરસાદમાં અમદાવાદની સાથે જ રાજ્યનું પાટનગર પણ ખાડે ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે તંત્રની…
- નેશનલ

ડેપ્યુટી સ્પીકર પદને લઈને રાજનીતિના દાવ : મમતા બેનર્જીએ સૂચવ્યું આ નામ….
નવી દિલ્હી: 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારના મંત્રીઓએ શપથ લીધા છે. આ સાથે રાજસ્થાનના કોટાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઓમ બિરલાને ફરી એકવાર 18મી લોકસભા માટે લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે, પરંતુ ડેપ્યુટી સ્પીકરના નામને લઈને…
- મહારાષ્ટ્ર

સાઉથ કોરિયાના બોગસ વિઝાનું રેકેટ: નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચારની ધરપકડ
મુંબઈ: બોગસ દસ્તાવેજો બનાવી તેને આધારે લોકોને ટૂરિસ્ટ વિઝા પર સાઉથ કોરિયા મોકલવાના રેકેટમાં સંડોવાયેલા નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચાર જણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આમાંના બે જણને જમ્મુ-કાશ્મીરથી પકડી પાડવામાં આવ્યા હતા. નૌકાદળના આ અધિકારી માસ્ટરમાઇન્ડ હોવાનું…
- નેશનલ

NEET Paper Leak: કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને સરકારનો કર્યો બચાવ, જાણો શું કહ્યું?
પટનાઃ કેન્દ્ર સરકાર નીટ પેપર લીક કેસમાં તમામ હિતધારકો સાથે સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ભારપૂર્વક જણાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ મુદ્દા પર સંસદની કાર્યવાહી અટકાવવા…
- આમચી મુંબઈ

લોનાવલામાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા સહિત બે ડૂબ્યા, ત્રણ બાળક ગુમ
પુણે: લોનાવલા વિસ્તારમાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા અને 13 વર્ષની કિશોરી ડૂબી ગઇ હતી, જ્યાં ચારથી છ વર્ષની વયના ત્રણ બાળક ગુમ હોવાનું પોલીસે કહ્યું હતું. રવિવારે બપોરે 1.30 વાગ્યે આ ઘટના બની હતી, જેને પગલે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે…
- આમચી મુંબઈ

બળાત્કાર-હત્યા કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી આત્મહત્યા
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં બળાત્કાર અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. વારોરા પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં સમાધાન કોલી (20) રવિવારે સવારે 8.30 વાગ્યે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આનંદવન વિસ્તારમાં 26 જૂને ગર્લફ્રેન્ડ આરતી ચંદ્રવંશી પર…
- આમચી મુંબઈ

Budget: વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે Rs 1.30 લાખ કરોડની મહારાષ્ટ્ર સરકાર લેશે લોન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બજેટ (Maharashtra Budget) રજૂ કર્યું તેમાં સામાન્ય વર્ગ માટે અનેક યોજનાઓ ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ખર્ચની સાથે સાથે સરકારના કરજમાં પણ આ વર્ષે વધારો થવાનો છે, જેની કબૂલાત સરકારે જ બજેટના…









