- સ્પોર્ટસ
ગાયકવાડે પાકિસ્તાન સામે 11 કલાક ક્રીઝ પર ટકી રહીને 201 રન બનાવેલા
વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર ફાસ્ટ બોલર્સ સામે ગજબની હિંમત અને નીડરતાથી રમનાર અંશુમાનને પીએમ મોદી અને ક્રિકેટજગતની શ્રદ્ધાંજલિ નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી, કોચ અને સિલેક્ટર અંશુમાન ગાયકવાડે બ્લડ કૅન્સર સામેની લાંબી લડાઈ બાદ બુધવારે રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા હતા…
- નેશનલ
પાણી પાણી થઇ સંસદ, CPWDએ જણાવ્યું કારણ
નવી દિલ્હીઃ જ્યારથી કેન્દ્રમાં ત્રીજી વખત પીએમ મોદીની સરકાર બની છે, ત્યારથી વિપક્ષી પાર્ટી રામ મંદિરની લીકીંગ છત અને વંદે ભારત ટ્રેનની લીકીંગ છતને લઈને કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે. ભારે વરસાદને કારણે તાજેતરમાં દિલ્હીમાં પાણી ભરાઇ ગયા હતા…
- આમચી મુંબઈ
ASSEMBLY ELECTION: શિંદે અને પવારની ‘સુપ્રીમ પરીક્ષા
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપીના વિધાનસભ્યોને અપાત્ર એટલે કે ગેરલાયક ઠેરવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટમાં શિંદે અને અજિત પવારના પક્ષ વિરુદ્ધ ચુકાદો આવે તો…
- ભુજ
કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન
ભુજઃ કચ્છી મેવા તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી દેશી ખારેક પર ફિનલેન્ડની એકેડમી ઓફ ફિનલેન્ડ યુનિવર્સિટી દ્વારા યુરોપિયન દેશોના કેટલાક નિષ્ણાતો સાથે મળીને આગામી ચાર વર્ષ માટે કચ્છમાં સંશોધન હાથ ધરવામાં આવશે. દેશી ખારેકની ખેતી લાંબા સમય સુધી ટકે અને…
- રાશિફળ
આજનું રાશિફળ (01-08-24): મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકોને થશે ધનલાભ, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. વૈવાહિક જીવનમાં આજે કોઈ મુદ્દાને લઈને તણાવ જોવા મળી શકે છે. આજે તમારે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વરિષ્ઠ સભ્ય સાથે વાત કરવી પડી શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા…
- મનોરંજન
વિકી કૌશલના ભાઇ પર કેમ ભડકી તાપસી પન્નુ?
મુંબઈ: ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મોથી ટોચનું સ્થાન મેળવનારા વિકી કૌશલનો ભાઇ સન્ની કૌશલ પણ બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો કરી રહ્યો છે અને પોતાનો પગદંડો જમાવી રહ્યો છે. સન્નીએ તાપસી પન્નુ અને ‘12 ફેઇલ’થી ઘર ઘરમાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…
મુંબઈઃ લોકસભા ચૂંટણી બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) તેમજ શિવસેના વિરુદ્ધ શિવસેના વચ્ચે લડત જોવા મળશે. આ અંગે બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર (એનસીપી) પક્ષ દ્વારા ત્રણ યુવા ઉમેદવારોના નામની…
- ગાંધીધામ
IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને…
- આમચી મુંબઈ
Pune Flood: NCP અને MNSના પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપી બાદ કાર-ઓફિસમાં તોડફોડ
મુંબઈઃ અકોલામાં સરકારી રેસ્ટ હાઉસની બહાર એમએનએસ (MNS) કાર્યકર્તાઓએ એનસીપી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિતકરીની કાર અને ઓફિસની તોડફોડ કર્યા બાદ અહીં ભારે હોબાળો થયો હતો. વિધાનસભ્ય અમોલ મિતકરીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેના આદેશ…