- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીની સંયુક્ત કાર્યકર્તા-પદાધિકારીઓની બેઠક 16 ઑગસ્ટે
મુંબઈ: વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની પહેલી સંયુક્ત બેઠકનું આયોજન 16 ઑગ્સેટ મધ્ય મુંબઈ વિસ્તારમાં કરવામાં આવશે, એમ તેમના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ બેઠકનું આયોજન સાયનના ષણ્મુખાનંદ હોલમાં કરવામાં આવ્યું છે. આ નિર્ણય એમવીએના ત્રણ…
- આમચી મુંબઈ
દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના દુકાળગ્રસ્ત ગણાતા મરાઠવાડા વિસ્તારને સુજલામ સુફલામ બનાવવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને પગલે ખેડૂતોની આત્મહત્યા બંધ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એમ મુખ્ય પ્રધાનની…
- આમચી મુંબઈ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગઃ આરોપીએ જામીન માટે દાવો કર્યો
મુંબઈ: બોલીવુડના સ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગના કિસ્સામાં આરોપીએ જેલમાંથી છૂટવા માટે મોટો દાવો કર્યો હતો. સહઆરોપીએ કટોકટીના સમયે કરેલા ઉપકારનો બદલો વાળવા માટે અભિનેતા સલમાન ખાનના ઘર પર કરાયેલા ગોળીબારના ષડયંત્રમાં સામેલ થયો હોવાનો દાવો આ પ્રકરણના આરોપી…
- નેશનલ
ISROએ આપ્યા મોટા સમાચાર, 15મી ઓગસ્ટના આપશે Special ગિફ્ટ
બેંગલુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ તેને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (ઇઓએસ-8) નામ આપવામાં આવ્યું છે, એમ ઈસરોના અધિકારીએ જણાવ્યું હતું. ઇઓએસ-8ને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએસએલવી-ડી3થી લોન્ચ કરવામાં…
- આમચી મુંબઈ
અનિલ દેશમુખની વસૂલી બાબતે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને જાણ હતી: પરમબીર સિંહ
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે એવો આરોપ કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસે મને રૂ. 100 કરોડની વસૂલીના કૌભાંડમાં ફસાવ્યો હતો. ફડણવીસે એવો ખુલાસો કર્યો હતો કે પરમબીર સિંહ અથવા સચિન વાઝેની નિયુક્તિ મેં કરી…
- આમચી મુંબઈ
મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો થ્રી માટે હવે આવી ગઈ નવી અપડેટ
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન જુલાઈમાં શરુ કરવાના અહેવાલો વચ્ચે હવે નવેસરથી નવી અપટેડ બહાર આવી રહી છે. મેટ્રો-થ્રીના આરેથી બીકેસી સુધીના પ્રથમ તબક્કાના માર્ગની છેલ્લી ટ્રાયલ આવતા અઠવાડિયે થવાની શક્યતા છે. આરડીએસઓની પરીક્ષા પાસ કર્યા બાદ હવે…
- નેશનલ
રસ્તાના બાંધકામમાં 35 ટકા બાયો-બિટુમન મિક્સ કરાશે: રૂ. 10,000 કરોડનું વિદેશી હુંડિયામણ બચશે
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું કે વિદેશમાંથી આયાત કરવામાં આવતા પેટ્રોલિયમ આધારિત બિટુમનમાં 35 ટકા સુધી બાયો-બિટુમનના મિશ્રણને મંજૂરી આપશે, જેનાથી દેશના 10,000 કરોડનું વિદેશી હૂંડિયામણ બચી જશે. બીટુમન (ડામર) એ કાળો પદાર્થ…
- સ્પેશિયલ ફિચર્સ
કંપનીમાંથી એક રૂપિયાનો પણ પગાર નથી લેતા Mukesh Ambani, તેમ છતાં કેવી રીતે ચાલે છે ગુજરાન?
નવી દિલ્હી: ભારતના જ નહીં, પરંતુ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે તેમના તેલથી લઈ ટેલિકોમ અને રિટેલ સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક રૂપિયો પણ પગાર તરીકે નથી લીધો. ૬૭ વર્ષીય અંબાણીએ નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૯-૨૦ સુધી તેમનું…