- અમદાવાદ
ભારતી આશ્રમ વિવાદ: હરીહરાનંદ ભારતીએ ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમથી કર્યા દૂર
સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારીને લઈને પ્રશ્નો ઊભા થયા બાદ હવે જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા પોતાના સમર્થકો સાથે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરબા ‘રેઇનકોટ’માં ? અંબાલાલની કડેડાટ આગાહીથી વધી ચિંતા
ગુજરાતભરને ગત સપ્તાહે મેઘરાજાએ રીતસર ઘમરોલી નાખ્યું. રાજ્યના મોટા ભાગના વિસ્તારો જળબંબોળ થયા. ઘરોમાં પાણી ઘૂસી ગયા. વડોદરામાં રસ્તા પર મગરો ટહેલવા લાગ્યા રોડ-રસ્તા,ખેતરો બધુ જ તહસ-નહસ થઈ ગયું. પણ વરસાદ હજુ ગુજરાતનો કેડો નહીં મૂકે તેવા સંકેતો મળી રહ્યા…
- આપણું ગુજરાત
ગાબડાં પૂરાવો રાજ: આંગણે પધારશે બાપ્પા મોરયા -ધોળકા-વિરમગામ પર રિસરફેસ શરૂ
સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ…
- નેશનલ
ગુજરાતમાં પૂરથી થયેલા નુકસાનની આકારણી માટે ટીમ રચાઈ
નવી દિલ્હી: ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે થયેલા નુકસાનની આકારણી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા એક આંતર-મંત્રાલય ટૂકડી ગઠિત કરવામાં આવી છે. આ ટીમ ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25થી 30 ઑગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ અને…
- ટોપ ન્યૂઝ
હરિયાણા ભાજપમાં પણ ગુજરાત વાળી ? કેટલા વર્તમાન ધારાસભ્યોના કપાશે પત્તાં ?
Haryana Assembly Election 2024 :હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને લગભગ તમામ રાજનીતિક પાર્ટીઓનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે. કાગળ પર રાજનીતિક સમીકરણ ,ગુણાકાર-ભાગાકાર,ફાડા-નુકસાનના આંકડાં મંડાઇ ગયા છે.ચૂંટણીની તારીખ અંગેની અવઢવ પણ દૂર થઈ ગઈ છે. આમાં છ્તા ભારતીય જનતા પાર્ટી દરેક…
- ઇન્ટરનેશનલ
હમાસ દ્વારા 6 બંધકોની હત્યાથી ભડક્યું અમેરિકા, બાયડને કહ્યું ‘હમાસે ચૂકવવી પડશે કિંમત’
જેરૂસલેમ: ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા છ ઈઝરાયેલ-અમેરિકન બંધકોની હત્યા કરવામાં આવી છે અને આ તમામમાં મૃતદેહોને ઈઝરાયેલી સેનાને મળી આવ્યા છે. ઇઝરાયેલ-અમેરિકન યુવક હેર્શ ગોલ્ડબર્ગ-પોલીનના માતા-પિતાએ આજે સવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં તેમના પુત્રને બંધક બનાવીને આતંકવાદીઓએ તેમની હત્યા…
- અમદાવાદ
અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આવશે અમલમાંઃ જાણો શહેરને શું થશે ફાયદો
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જઈ રહી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા માટે સૌથી વધારે રોડ પરના ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો તેમજ વાહન પાર્કિંગ જવાબદાર છે. ખાસ કરીને રોડ પર લારી-ગલ્લાના દબાણોના કારણે રોડપર વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો…
- નેશનલ
મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 1644 થયો
નવી દિલ્હી: ઈંધણના આંતરરાષ્ટ્રીય દરોને આધારે રવિવારે કરવામાં આવેલા ભાવમાં સુધારાને પગલે વિમાનો માટે વપરાતું જેટ ફ્યુઅલ અથવા એટીએફ 4.6 ટકા સસ્તું થયું હતું જ્યારે હોટેલો અને રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા વ્યાવસાયિક 19 કિલોના સિલિન્ડરમાં રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે.…
- અમદાવાદ
ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી
અમદાવાદ: માનવીય હસ્તક્ષેપને કારણે જંગલ વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે, જેના કારણે વન્ય જીવોના વસવાટનો પ્રદેશ ઘટી રહ્યો છે. એશિયાટીક સિંહોના એક માત્ર રહેઠાણ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પણ ઘણા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખાનગી પેઢી…