- સ્પોર્ટસ
શીતલ દેવી મેડલ ન મેળવી શકી, પણ અનેકનાં દિલ જીતી લીધાં
પૅરિસ: જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી નામની 17 વર્ષીય તીરંદાજ પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ નથી જીતી શકી, પણ તેણે અનોખી સ્ટાઇલના પર્ફોર્મન્સથી અનેકનાં દિલ જીતી લીધાં છે. શીતલને જન્મથી જ બન્ને હાથ નથી. જોકે તેણે પગથી તીર છોડવાની…
- નેશનલ
કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સાબદા! ભાજપ-કોંગ્રેસ-પીડીપીએ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો
શ્રીનગર: બહુ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં ચૂંટણીના શંખનાદ થઈ ગયો છે. આગામી ત્રણ તબક્કામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે જેમાં 18મી સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થશે. ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય…
- આમચી મુંબઈ
જનતા ચોક્કસ તેમને જોડા મારશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
નાગપુર: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના થોડા દિવસો પહેલાં બની હતી. જેના વિરોધમાં રાજ્ય સરકાર સામે મહા વિકાસ આઘાડી વતી રાજ્યભરમાં ‘જોડા મારો’ આંદોલન કરવામાં આવ્યું છે. આ આંદોલન પર પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાવિકાસ…
- સ્પોર્ટસ
વિજેતા ઍથ્લીટ્સને ફોન પર મોદીના અભિનંદન, અવનિ સાથે વાતચીત ન થઈ શકી
નવી દિલ્હી: પૅરિસની ઑલિમ્પિક્સ બાદ હવે દિવ્યાંગ ઍથ્લીટ્સ-પ્લેયર્સવાળી પૅરિસ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર સ્પર્ધકોને ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન મળ્યા છે. તેમણે રવિવારે ભારતના ચાર મેડલ વિજેતાઓને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. જોકે ગોલ્ડ મેડલ વિજેતા અવનિ લેખરા સાથે…
- આમચી મુંબઈ
ધારાવી રિડેવલપમેન્ટ: સ્થાનિકોનું સમર્થન, બિન સ્થાનિકો દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ
મુંબઈઃ ધારાવીમાં કામ કરતી કેટલીક બિન-સરકારી સંસ્થાઓએ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં અનૌપચારિક ભાડૂતોના રાજ્ય સરકારની આગેવાની હેઠળ ચાલી રહેલા સર્વેને સમર્થન આપવાનું વચન આપ્યું છે અને બિન-સ્થાનિકો પર ખોટી માહિતી ફેલાવીને પુનઃવિકાસને અટકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. તેઓએ રાજ્ય…
- આમચી મુંબઈ
રાજકારણીઓ ગુનેગારોને મૃત્યુદંડની જાહેરાત કરતા હોવાથી ટોળાંરાજ થઈ રહ્યું છે: ન્યાયમૂર્તિ અભય ઓકા
પુણે: સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ઓકાએ રવિવારે જણાવ્યું હતું કે રાજકારણીઓ અમુક ઘટનાઓનો રાજકીય લાભ લેવા માટે ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવશે એવી ખાતરી આપતા ફરતા હોવાથી ‘ટોળાનું શાસન’ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર…
- અમદાવાદ
ભારતી આશ્રમ વિવાદ: હરીહરાનંદ ભારતીએ ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમથી કર્યા દૂર
સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારીને લઈને પ્રશ્નો ઊભા થયા બાદ હવે જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા પોતાના સમર્થકો સાથે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરબા ‘રેઇનકોટ’માં ? અંબાલાલની કડેડાટ આગાહીથી વધી ચિંતા
ગુજરાતભરને ગત સપ્તાહે મેઘરાજાએ રીતસર ઘમરોલી નાખ્યું. રાજ્યના મોટા ભાગના વિસ્તારો જળબંબોળ થયા. ઘરોમાં પાણી ઘૂસી ગયા. વડોદરામાં રસ્તા પર મગરો ટહેલવા લાગ્યા રોડ-રસ્તા,ખેતરો બધુ જ તહસ-નહસ થઈ ગયું. પણ વરસાદ હજુ ગુજરાતનો કેડો નહીં મૂકે તેવા સંકેતો મળી રહ્યા…
- આપણું ગુજરાત
ગાબડાં પૂરાવો રાજ: આંગણે પધારશે બાપ્પા મોરયા -ધોળકા-વિરમગામ પર રિસરફેસ શરૂ
સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ…
- નેશનલ
ગુજરાતમાં પૂરથી થયેલા નુકસાનની આકારણી માટે ટીમ રચાઈ
નવી દિલ્હી: ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે થયેલા નુકસાનની આકારણી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા એક આંતર-મંત્રાલય ટૂકડી ગઠિત કરવામાં આવી છે. આ ટીમ ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25થી 30 ઑગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ અને…