- નેશનલ
નાલંદામાં સરકારે આપેલી દવા ખાધા બાદ 30 બાળકો બીમાર
બિહારના નાલંદામાં એક સાથે ત્રીસ બાળકો બીમાર પડ્યા હતા. નવાઈની વાત એ હતી કે બાળકોની બીમારીનું કારણ બીજું કંઈ નહીં પણ દવા હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને સરકાર દ્વારા એન્ટિ-ફાઈલેરિયલ દવા આપવામાં આવી હતી. જે બાદ બાળકોને ઉલ્ટી, ઝાડા અને…
- સ્પોર્ટસ
World Cup ODI 2023: બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે નવી જર્સી કરી રિલીઝ
નવી દિલ્હીઃ એશિયન કપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કપ જીત્યો છે ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે તૈયારીઓ કરી છે. ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવ્યા પછી આજે ટીમ ઈન્ડિયા માટે સત્તાવાર રીતે જર્સી રિલીઝ કરી હતી.ભારતમાં રમાનાર…
- આપણું ગુજરાત
રસ્તા વચ્ચે યોગઃ રીલ્સ બનાવવાનું ભારે પડ્યું આ મહિલાને
રીલ્સ બનાવી પોપ્યુલર થવાની ઈચ્છા હોવી ખોટું નથી, પરંતુ આ માટે ગમે તે કરી નાખવું ઘણીવાર ભારે પડે છે. આવું જ કંઈક રાજકોટના મહિલા સાથે થયું છે. છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી…
- મહારાષ્ટ્ર
રાયગઢમાં આ બેંકમાંથી થઈ ફિલ્મી અંદાજમાં સાત કરોડ રૂપિયાની લૂંટ…
રાયગઢ: મંગળવારે રાયગઢ ખાતે આવેલી એક્સિસ બેંકની બ્રાંચમાં અડધો ડઝનથી વધુ નકાબ પેહેરેલી ટોળકીએ ફિલ્મી અંદાજમાં લૂંટ ચલાવી હતી. બેંકના મેનેજર સાથે લૂંટારાઓએ અન્ય સ્ટાફને એક રૂમમાં બંધ કરીને સોનાના બિસ્કિટ સહિત સાત કરોડ રૂપિયાની રોકડા લઈને ફરાર થઈ ગયા…
- મનોરંજન
નહીં રહી દેવ આનંદની આખરી નિશાનીઆટલા કરોડમાં વેચાઇ ગયો જૂહુવાળો બંગલો
મુંબઇઃ દુનિયા દિગ્ગજ અભિનેતા દેવ આનંદની દીવાની હતી. 60-70ના દાયકામાં અભિનેતાએ એક પછી એક ફિલ્મો આપીને લોકોને દિવાના બનાવ્યા હતા. આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાનો જુહુમાં આવેલો બંગલો, જે તેમણે…
- સ્પોર્ટસ
આઈસીસી રેંકિંગઃ મહોમ્મદ સિરાજ નંબર વન બોલર
નવી દિલ્હીઃ એશિયા કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતમાં આક્રમક બોલર મહોમ્મદ સિરાજનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. શાનદાર પ્રદર્શનને કારણે મહોમ્મદ સિરાજની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ટોચનું સ્થાન મળ્યું છે, જેમાં આઈસીસી વનડે બોલર્સના રેકિંગમાં આઠમાથી પહેલો નંબર મળ્યો છે.એશિયા…
- આમચી મુંબઈ
25 રૂપિયામાં જોઈ મુંબઈનું આ સૌથી સુંદર ઘર…
મુંબઈઃ ભારત પાસે ઐતિહાસિક વારસો ભરપૂર છે અને ભારતે આ વારસાનું ખૂબ સારી રીતે જતન પણ કર્યું છે. એમાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરને પણ ઐતિહાસિક વારસો મળ્યો છે. ગેટ વે ઑફ ઈન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા, મરીન ડ્રાઈવ, ફાઉન્ટન જેવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી સમયે આધાર નંબરનો ઉલ્લેખ કરો, તો આ સૂચના ધ્યાનમાં રાખો
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમ, નોંધણી સર…
- આપણું ગુજરાત
વાહઃ સૌરાષ્ટ્રને મળી વંદેભારત એક્સપ્રેસઃ આ બે સ્ટેશન વચ્ચે દોડશે
અન્ય રાજ્યોથી સૌરાષ્ટ્ર જતી અને અમદાવાદ-વડોદરાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જતી ટ્રેન ઘણી ઓછી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ બન્ને સ્ટેશન વંદે ભારત ટ્રેન દોડશે, તેવી માહિતી મળી છે. સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખરેખર…
- નેશનલ
આકાસા એરલાઇન્સ બંધ થશે નહીં, 43 પાઇલટના રાજીનામા બાદ કંપની CEOએ કરી સ્પષ્ટતા
હજુ ગયા વર્ષે જુલાઇમાં જ શરૂ થયેલી આકાસા એરલાઇન્સ તેના પરિચાલનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગત મહિને ઓગસ્ટમાં કંપનીને 700 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સ કંપનીના 43 પાઇલટએ એકસાથે રાજીનામું આપી દેતા તેના ઓપરેશન્સ ખોરવાયા હોવાની…