- મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ કપૂર ખાનદાનનો ચિરાગ 50 લાખની ઘડિયાળ પહેરે છે
બોલીવૂડના ખૂબ જ લોકપ્રિય કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂરનો આજે જન્મદિવસ છે. જોકે માત્ર કપૂર ખાનદાનના પુત્ર તરીકે ન ઓળખાતા તેણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. રણબીર 28 સપ્ટેમ્બરે તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પુત્રી રાહાના જન્મ બાદ…
- ધર્મતેજ

આજનું રાશિફળ (28-09-2023): વૃષભ, સિંહ સહિત આ ચાર રાશિના લોકોને આજે મળશે ગુડ ન્યૂઝ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધુ સારો રહેવાનો છે. સંતાનો આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે. આજે કામના સ્થળે તમે તમારા વિચારોથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ થશો. આજે તમારે બિનજરૂરી વાદ-વિવાદ અને મતભેદથી દૂર રહેવું પડશે.…
- નેશનલ

કાશ્મીર માટે સરકારે લીધો મોટો નિર્ણય, આ ફોર્સને તહેનાત કરાશે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં વધતી આતંકવાદી ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આતંકવાદીઓની વધતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને હવે ભારતીય સુરક્ષા દળોએ પણ પોતાની રણનીતિ બદલવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર હવે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની કોબ્રા…
- ટોપ ન્યૂઝ

એશિયન ગેમ્સમાં ચોથા દિવસે મેડલનો વરસાદ, ભારતે આઠ મેડલ જીત્યા
હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતીય શૂટરોએ મેડલનો વરસાદ કર્યો હતો. ભારતે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે કુલ આઠ મેડલ જીત્યા હતા. આ સાથે ભારત 22 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. જેમાં પાંચ…
- નેશનલ

ત્રણ દિવસ બાદ પીપીએફ એકાઉન્ટ હોલ્ડરને મળી શકે છે Good News
નવી દિલ્હીઃ 30મી સપ્ટેમ્બરના નાણા મંત્રાલય દ્વારા નાની નાની બચત યોજનાઓના વ્યાજદરની સમીક્ષા કરશે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કેન્દ્ર સરકાર પોતાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે…
- મહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાને વિદેશયાત્રા રદ કરી પણ નાર્વેકરે નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર સુનાવણી થવાની હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની બ્રિટન અને જર્મનીની નિર્ધારિત મુલાકાત રદ કરી નાખી છે, પરંતુ આ સુનાવણી જેમણે હાથ ધરવાની છે તે વિધાનસભાના…
- આમચી મુંબઈ

આવતીકાલે ગણપતિ વિસર્જન માટે ૧૯,૦૦૦થીવધુ પોલીસ અધિકારી-કર્મચારી તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ આ માટે ૧૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં…
- મનોરંજન

રાઘવ-પરિણીતીના લગ્ન પર ઉભો થયો વિવાદ, નેતાએ કહ્યું અઢી લાખની સેલેરીમાં 15 કરોડનો કર્યો ખર્ચ
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી લક્ઝરી હોટલમાં તેમણે ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. જો કે જે રીતે…
- નેશનલ

અજીત ડોભાલે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કહ્યું તમે પુરાવા આપો અમે તપાસ કરાવીશું…
નવી દિલ્હી: અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન જોડી થોમસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસમાં સહયોગ માંગ્યો હતો. ત્યારબાદ ભારતીય NSAએ તેમના દાવાના સમર્થનમાં પુરાવા આપવાની માંગ કરી હતી, પરંતુ કેનેડા અત્યાર સુધી…
- નેશનલ

સનાતન વિવાદ: ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરુદ્ધ વધુ એક અરજી દાખલ થઇ
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના સાંસદ એ રાજા વિરુદ્ધ દાખલ થયેલી અરજીને સુપ્રીમે અગાઉની અરજી સાથે જોડી કાર્યવાહી આગળ ધપાવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલે ગત અઠવાડિયે દાખલ થયેલી અરજી પર સુપ્રીમે સ્ટાલિન અને તમિલનાડુ સરકાર…









