- નેશનલ
ત્રણ દિવસ બાદ પીપીએફ એકાઉન્ટ હોલ્ડરને મળી શકે છે Good News
નવી દિલ્હીઃ 30મી સપ્ટેમ્બરના નાણા મંત્રાલય દ્વારા નાની નાની બચત યોજનાઓના વ્યાજદરની સમીક્ષા કરશે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કેન્દ્ર સરકાર પોતાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાને વિદેશયાત્રા રદ કરી પણ નાર્વેકરે નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર સુનાવણી થવાની હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની બ્રિટન અને જર્મનીની નિર્ધારિત મુલાકાત રદ કરી નાખી છે, પરંતુ આ સુનાવણી જેમણે હાથ ધરવાની છે તે વિધાનસભાના…
- આમચી મુંબઈ
આવતીકાલે ગણપતિ વિસર્જન માટે ૧૯,૦૦૦થીવધુ પોલીસ અધિકારી-કર્મચારી તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ આ માટે ૧૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં…
- મનોરંજન
રાઘવ-પરિણીતીના લગ્ન પર ઉભો થયો વિવાદ, નેતાએ કહ્યું અઢી લાખની સેલેરીમાં 15 કરોડનો કર્યો ખર્ચ
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી લક્ઝરી હોટલમાં તેમણે ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. જો કે જે રીતે…
- નેશનલ
અજીત ડોભાલે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કહ્યું તમે પુરાવા આપો અમે તપાસ કરાવીશું…
નવી દિલ્હી: અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન જોડી થોમસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસમાં સહયોગ માંગ્યો હતો. ત્યારબાદ ભારતીય NSAએ તેમના દાવાના સમર્થનમાં પુરાવા આપવાની માંગ કરી હતી, પરંતુ કેનેડા અત્યાર સુધી…
- નેશનલ
સનાતન વિવાદ: ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરુદ્ધ વધુ એક અરજી દાખલ થઇ
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના સાંસદ એ રાજા વિરુદ્ધ દાખલ થયેલી અરજીને સુપ્રીમે અગાઉની અરજી સાથે જોડી કાર્યવાહી આગળ ધપાવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલે ગત અઠવાડિયે દાખલ થયેલી અરજી પર સુપ્રીમે સ્ટાલિન અને તમિલનાડુ સરકાર…
- આમચી મુંબઈ
પુણેમાં ગણપતિના પંડાલમાં લાગી આગ, આ નેતાને અધવચ્ચે જવું પડ્યું
મુંબઈઃ પુણેના સાને ગુરુજી તરુણ મિત્ર મંડળના પંડાલમાં ચાલી રહેલા ગણપતિ કાર્યક્રમ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજરી આપી હતી. અહીંના પંડાલમાં આરતી વખતે અચાનક આગ લાગી હતી, તેથી…
- સ્પોર્ટસ
આયરલેન્ડ સામે વન-ડેમાં ઇગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, આઠ ઓવરમાં કર્યા આટલા રન
બ્રિસ્ટલ: અહીં રમાયેલી આયરલેન્ડ અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 31 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 280 રન બનાવ્યા હતા. દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદના કારણે મેચને પરિણામ વિના જ…
- આપણું ગુજરાત
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ભરૂચના પૂરમાં અસરગ્રસ્ત ધંધાર્થીઓને અલગથી સહાયની જાહેરાત
તાજેતરમાં રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે ખેડૂતો માટે પાક નુકસાન સામે સહાયની જાહેરાત કરી હતી, અને હવે સરકારે લારી-રેંકડી ધરાવતા નાના દુકાનદારોથી લઇને મોટી દુકાન ધરાવતા વેપારીઓ માટે અલગથી સહાય અપાશે તેવી જાહેરાત કરી…
- આમચી મુંબઈ
બોલો, ગણપતિમાં આ કામ કરીને કમાવો પૈસા…
પુણેઃ હાલમાં રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે અને દોઢ, દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસના ગણપતિ, ગૌરી ગણપતિનું વિસર્જન પણ થઈ ગયું. હવે અનંત ચતુર્થીના દિવસે થનારા વિસર્જન તરફ લોકોની નજરો મંડાયેલી છે. આ વિસર્જન દરમિયાન પૈસા…