- નેશનલ

રાજઘાટ, જંતરમંતર પર ઉતરશે TMC નેતાઓના ધાડાં, કેન્દ્ર સરકાર પાસે યોજનાઓનું ફંડ ચૂકવવાની કરશે માગ
રાજધાની નવી દિલ્હીનું જંતરમંતર મેદાન પર આવતીકાલે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની પાર્ટી TMCના નેતાઓના ધાડેધાડા ઉમટવાના છે. આ માટે કેટલાક નેતાઓ તો અત્યારથી જ દિલ્હી પહોંચી પણ ગયા છે. આ નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર…
- સ્પોર્ટસ

‘હવે આદત બની ગઈ છે…’,સતત ત્રીજા વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ છલકાયું યુઝવેન્દ્ર ચહલનું દુઃખ
ક્રિકેટનો મહાકુંબ ટલે કે વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. વર્લ્ડ કપમાં ભાગ લેઇ રહેલી તમામ ટીમો પણ ભારત પહોંચી રહી છે. આ બધા વચ્ચે સતત ત્રીજા વર્લ્ડ કપમાં પોતાની પસંદગી નહીં થતા ભારતીય…
- નેશનલ

પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ફેસબુક પર લખ્યું ‘મૃત્યુ અંતિમ સત્ય છે..’ 11 કલાક બાદ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
મધ્યપ્રદેશમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાદુની પુત્રી પૂજા દાદુએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ અનેક સ્થાનિક ભાજપના નેતાઓ તેમના કાન્હાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.તેમણે આ પગલું…
- મનોરંજન

The vaccine war: ગાંધી જયંતી નિમિત્તે ધ વેક્સિન વોર ફિલ્મની ખાસ ઓફર: વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી આપી માહિતી
મુંબઇ: વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ધ વેક્સિન વોર રિલીઝ થઇ ચૂકી છે. પાંછલાં કેટલાંય દિવસોથી ચર્ચામાં રહેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનો જાદૂ બતાવી શકી નથી. ત્યારે હવે ગાંધી જયંતી નિમિત્તે વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ માટે એક ખાસ…
- ધર્મતેજ

ક્યારે છે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો શુભ તિથિ, સમય અને પૂજાની રીત
સનાતન ધર્મમાં ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ કાર્યો શુભ બને છે. હિંદુ કેલેન્ડર મુજબ, વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી વ્રત દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર…
- આમચી મુંબઈ

મુંબઈવાસીઓએ ગણપતિમાં સરકારને કરવી આટલા કરોડની કમાણી…
મુંબઈ: વિશ્વના ઘણા દેશો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારત એક એવો દેશ છે જેની ધીમી પરંતુ મક્કમ ગતિએ પ્રગતિ થઈ રહી છે. તેનો અંદાજ આમતો ભારતના વધતા જીડીપી ગ્રોથથી લગાવી શકાય છે. દેશનું આર્થિક શહેર મુંબઈ…
- ઇન્ટરનેશનલ

તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો આતંકીએ ખુદને બૉમ્બથી ઉડાવ્યો
અંકારાઃ તુર્કીની સંસદ નજીક મોટા આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો સંસદના સત્રની શરૂઆત પહેલા થયો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ત્યાં બે આતંકવાદીઓ હતા, જેમાંથી એકને સુરક્ષા દળોના વળતા ગોળીબારમાં ઠાર કરવામાં આવ્યો હતો અને…
- મનોરંજન

બાળકો અને પતિ માટે ઝળહળતી કરિયર કુરબાન કરશે આ અભિનેત્રી
બોલિવૂડ અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી છે અને વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ સમાચારે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.…
- આમચી મુંબઈ

અભિનેતાની બેફામ કાર સ્પીડે દંપતીને કચડ્યું
બેંગલૂરુઃ કન્નડ ફિલ્મ એક્ટર નાગભૂષણની કારે એક આઘાતજનક અકસ્માત કર્યો હોવાના સમાચાર છે. ગઈકાલે રાત્રે નાગભૂષણની કારે ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે અને તેની સારવાર…
- ઇન્ટરનેશનલ

હવે લંડનમાં ખાલિસ્તાનવાદીઓની આતંકી હરકત
લંડનના એક શીખ રેસ્ટોરન્ટના માલિકે દાવો કર્યો છે કે પશ્ચિમ લંડનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમની કાર પર ગોળી મારી હતી અને તોડફોડ કરી હતી. આ એ જ શીખ વ્યક્તિ છે જે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવે છે જેના કારણે તેને…









