- આમચી મુંબઈ
મુંબઈવાસીઓએ ગણપતિમાં સરકારને કરવી આટલા કરોડની કમાણી…
મુંબઈ: વિશ્વના ઘણા દેશો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારત એક એવો દેશ છે જેની ધીમી પરંતુ મક્કમ ગતિએ પ્રગતિ થઈ રહી છે. તેનો અંદાજ આમતો ભારતના વધતા જીડીપી ગ્રોથથી લગાવી શકાય છે. દેશનું આર્થિક શહેર મુંબઈ…
- ઇન્ટરનેશનલ
તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો આતંકીએ ખુદને બૉમ્બથી ઉડાવ્યો
અંકારાઃ તુર્કીની સંસદ નજીક મોટા આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો સંસદના સત્રની શરૂઆત પહેલા થયો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ત્યાં બે આતંકવાદીઓ હતા, જેમાંથી એકને સુરક્ષા દળોના વળતા ગોળીબારમાં ઠાર કરવામાં આવ્યો હતો અને…
- મનોરંજન
બાળકો અને પતિ માટે ઝળહળતી કરિયર કુરબાન કરશે આ અભિનેત્રી
બોલિવૂડ અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી છે અને વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ સમાચારે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.…
- આમચી મુંબઈ
અભિનેતાની બેફામ કાર સ્પીડે દંપતીને કચડ્યું
બેંગલૂરુઃ કન્નડ ફિલ્મ એક્ટર નાગભૂષણની કારે એક આઘાતજનક અકસ્માત કર્યો હોવાના સમાચાર છે. ગઈકાલે રાત્રે નાગભૂષણની કારે ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે અને તેની સારવાર…
- ઇન્ટરનેશનલ
હવે લંડનમાં ખાલિસ્તાનવાદીઓની આતંકી હરકત
લંડનના એક શીખ રેસ્ટોરન્ટના માલિકે દાવો કર્યો છે કે પશ્ચિમ લંડનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમની કાર પર ગોળી મારી હતી અને તોડફોડ કરી હતી. આ એ જ શીખ વ્યક્તિ છે જે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવે છે જેના કારણે તેને…
- આમચી મુંબઈ
બોલો! સ્વચ્છ ભારત અભિયાન વખતે રાયગઢના કિનારાના વિસ્તારમાં મળી આવ્યું ચરસ: પોલીસે 8 પેકેટ કર્યા જપ્ત
રાયગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જંયતીની ઉજવણીના ભાગ રુપે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાન માટે લોકોને અપીલ કરી હતી. જેના ભાગ રુપે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને પણ…
- ઇન્ટરનેશનલ
કોણ કરી રહ્યું છે આતંકી હાફિઝ સઇદની ગેંગનો ખાત્મો
ઇસ્લામાબાદઃ લશ્કર-એ-તૈયબાના નેતા અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો પરિવાર અને તેના સાગરિતો હવે પાકિસ્તાનમાં પણ સુરક્ષિત નથી. પહેલા પુત્રના અપહરણ અને કથિત હત્યાના દાવાએ આતંકવાદી હાફિઝ સઈદની ઊંઘ હરામ કરી દીધી છે અને હવે તેના એક ખૂબ જ નજીકના મિત્રની…
- મનોરંજન
આ જાણીતા અભિનેતા અયોધ્યા પહોંચ્યા
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે અયોધ્યામાં રામલલા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. અનુપમ ખેરે હનુમાનગઢી સહિત 21 ઐતિહાસિક હનુમાન મંદિરો પર ડોક્યુમેન્ટરી બનાવી છે. સિદ્ધપીઠ હનુમાન ગઢીથી લઇને સંકટમોચન સુધીના આઠ મંદિરો પર 5 મિનિટની દસ્તાવેજી ફિલ્મ તેમણે બનાવી છે. આ…
- નેશનલ
“પોલીસનો કોઇ વાંક નથી..” અતીક અહેમદની હત્યા મામલે UP સરકારે દાખલ કર્યું હલફનામું
ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદની પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી હત્યા મામલે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યું છે. આ હલફનામામાં સરકારે જણાવ્યું છે કે અતીક અહેમદની હત્યામાં પોલીસથી કોઇ ભૂલ થઇ નથી. પોલીસે અતીકની…
- નેશનલ
આનંદો, આદિત્ય L1ને અંતરિક્ષમાં બાજી મારી, ઇસરોએ આપી આ જાણકારી…
નવી દિલ્હી: ISRO અવકાશમાં સતત સફળતાના ઝંડા લગાવી રહ્યું છે. શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના X હેન્ડલ સાથે શેર કર્યા છે. સારા સમાચાર આદિત્ય મિશન વિશે છે. ઈન્ડિયન સ્પેસ એજન્સી (ISRO) એ તેના સૂર્ય…