- મહારાષ્ટ્ર
80 વર્ષના પિતાને એકલા કોર્ટમાં જવા દઈશ નહીં: સુપ્રિયા સુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીમાં ભંગાણ પડ્યું અને ભાગલા પડીને શરદ પવાર જૂથ તેમ જ અજિત પવાર જૂથમાં પક્ષની માલિકી પરથી વિવાદ થયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ તેમ જ સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી ચાલી રહી છે. આ બધામાં શરદ પવાર…
- આમચી મુંબઈ
ફેરિયાઓના હિતમાં મધ્ય રેલવે લેશે આ નિર્ણય, પ્રવાસીઓને થશે રાહત
મુંબઈઃ લોકલ ટ્રેનોમાં ફેરિયાઓને વસ્તુઓ વેચવામાં પ્રતિબંધ છે, પરંતુ મધ્ય રેલવેની ટ્રેનોમાં ફેરિયાઓને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. લોકલ ટ્રેન સહિત અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અમુક ટ્રેનોમાં પ્રતિબંધ કાયમ રહેશે.મુંબઈ ડિવિઝનની એસી, મેલ-એક્સપ્રેસ ટ્રેન અને…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ગેંગવોરઃ ટોરન્ટોમાં વધુ એક ગેંગસ્ટરની હત્યા
ટોરેન્ટો: કેનેડાના એડમોન્ટનમાં એક શીખ વ્યક્તિ અને તેના 11 વર્ષના પુત્રના ગોળીબારમાં મોતની ઘટનામાં પોલીસે શંકાસ્પદો અને તેમના વાહનોનો વીડિયો જાહેર કર્યો છે. આ ઘટનાને હવે ગેંગ વોર સાથે જોડવામાં આવી રહી છે કારણકે મૃતક હરપ્રીત ‘બ્રધર્સ કીપર્સ’ નામની ગેંગનો…
- મહારાષ્ટ્ર
કોરોનાકાળમાં બેઠકો કરવાને બદલે સમસ્યાના નિરાકરણ માટે કામ કર્યું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર તેમના ટીકાકારો એવી ટીકા કરી રહ્યા છે કે તેઓ ચર્ચા કરવા માટે બેઠકો કરતા નથી. તેનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને સોમવારે કહ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન પરિસ્થિતિ અંગે ચર્ચા માટેની બેઠકો…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ અઢી વર્ષમાં સૌથી વધુ ભંડોળ એકઠું કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના ગરીબોને તબીબી સારવાર માટે આપવામાં આવતા મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં ડોનેશન મેળવવામાં અઢી વર્ષના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુરોગામી અને અનુગામી કરતાં અનેકગણો વધારો કરીને ઉત્તમ કામગીરી કરી હતી. મુખ્ય…
- IPL 2024
વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાને નામે નોંધાયો આ રેકોર્ડ
બેંગલુરુઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવારે વર્લ્ડ કપ 2023માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો.નેધરલેન્ડ સામેની મેચમાં જાડેજાએ 9 ઓવર નાંખી અને 49 રન આપીને બે વિકેટ ઝડપી હતી.…
- ઇન્ટરનેશનલ
પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂન બન્યા બ્રિટનના નવા વિદેશ પ્રધાન
લંડનઃ યુકેમાં પેલેસ્ટાઈન તરફી ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ પછી વડા પ્રધાન ઋષિ સુનકે કેબિનેટમાં ફેરબદલ કરીને ગૃહ વિભાગના રાજ્ય સચિવ સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા હતા અને તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો હતો, જે મુજબ વર્તમાન વિદેશ સચિવ જેમ્સ ચતુરાઈ બ્રેવરમેનનું સ્થાન લેશે.…
- નેશનલ
મણિપુર હિંસા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાં….
ઇમ્ફાલ: મણિપુરમાં ત્રણ નવેમ્બરના રોજ થયેલી હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે એટલે કે 13 નવેમ્બરના રોજ મોટી કાર્યવાહી કરી હતી. મંત્રાલયે મેતઇના આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું.આ ઉપરાંત પીપલ્સ…
- IPL 2024
ક્રિકેટ બોર્ડની બરબાદી માટે બીસીસીઆઇના સેક્રેટરી જવાબદાર
કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અર્જુન રણતુંગાએ મોટો આરોપ લગાવ્યો છે કે જય શાહ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યા છે. રણતુંગાએ 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમના પ્રદર્શનની પણ ટીકા…
- IPL 2024
સ્વદેશ પહોંચ્યા પછી પાકિસ્તાનની ટીમમાં ધમાલ, આ દિગ્ગજે આપ્યું રાજીનામું
ઈસ્લામાબાદઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર ટક્કર થશે. વર્લ્ડ કપની અન્ય મેચમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રી લંકા જેવી મજબૂત ટીમ બહાર થવાથી અપસેટ સર્જાયા છે, જેમાં છેલ્લે છેલ્લે…