- નેશનલ
હિન્દુ સેનાએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા માર્ગ કરવા વિનંતી કરી…..
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ઘણા શહેરોના નામ બદલાઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા રોડ કરવાની માંગ કરી હતી. ત્યાં સુધી કે કેટલાક લોકોએ બાબર રોડના બોર્ડની નીચે અયોધ્યા માર્ગનું પોસ્ટર…
- આપણું ગુજરાત
પોતાના કર્મચારીઓને રામલલ્લાના દર્શન કરાવશે સુરતના આ ઉદ્યોગપતિ, રામમંદિરમાં 11 કરોડનું આપ્યું હતું દાન
સુરત: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન છે. અત્યારે દેશ આખો ‘રામમય’ છે. દેશના ખૂણેખૂણેથી લોકો રામમંદિરના કાર્યક્રમમાં કોઇને કોઇ રીતે પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે, ત્યારે સુરતના મોટા ઉદ્યોગપતિ ગણાતા ગોવિંદભાઇ લાલજીભાઇ ધોળકિયાએ રામમંદિરને 11 કરોડ રૂપિયાના દાનની જાહેરાત…
- મનોરંજન
થઇ ગયું ફાઇનલ! તારા સિંહ પરત આવશે, 2025માં ગદર-3નું શૂટિંગ શરૂ થવાની શક્યતા
2023માં રિલીઝ થયેલી ગદરની સિક્વલ ગદર-2 દર્શકોને ખૂબ ગમી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ધમધોકાર રહ્યું હતું. ગદર-2ની વિક્રમજનક સફળતા બાદ એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ ફિલ્મના ત્રીજા ભાગની કામગીરી પણ જલ્દીથી શરૂ કરી દેવામાં આવશે,…
- મનોરંજન
અંકિતા અને વિકી વચ્ચે નેશનલ ટીવી પર ફરી એકવાર થઈ ડિવોર્સની વાત….
મુંબઈ: અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17ના ઘરમાં આવી ત્યારે કહ્યું હતું કે તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગે છે. તેને એમ હતું કે બિગ બોસના ઘરમાં જવાથી તેનો અને વિકીનો સંબંધ વધુ…
- નેશનલ
રામ મંદિરના પ્રસાદના નામે ભળતી જ મીઠાઇ વેચતા Amazonને કેન્દ્રએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે Amazonને એક નોટિસ ફટકારી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કંપની દ્વારા વેબસાઇટ પર ‘શ્રી રામમંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સાધારણ મીઠાઇ વેચવામાં આવી રહી છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇ જ પ્રકારના પ્રસાદનું ઓનલાઇન…
- ઇન્ટરનેશનલ
Pannun ‘murder’ plot: ભારતની મુશ્કેલી વધી શકે છે, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાના યુએસને પ્રત્યાર્પણને મંજુરી આપી
પ્રાગ: અમેરિકામાં રહેલા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં ભારતની સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે ભારત અને યુએસ વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો હતો. ચેક રિપબ્લિકની કોર્ટના એક નિર્ણય બાદ ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.ચેક રિપબ્લિકના ન્યાય…
- નેશનલ
રામમંદિર પર પ્રખ્યાત ક્રિકેટરે આપ્યું આ નિવેદન, કહ્યું મને ફરક નથી પડતો કે..
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે ચાલી રહેલા રાજકારણ પર પ્રખ્યાત ક્રિકેટર તથા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોઇ પક્ષ રામમંદિરના કાર્યક્રમમાં સામેલ થાય કે ન થાય એ તેમનો નિર્ણય છે,…
- નેશનલ
INDIA Alliance: ‘…TMC બંગાળની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છે” મમતા બેનર્જીના નિવેદન બાદ તાણવ વધ્યો
મુર્શિદાબાદ: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીને બાબતે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની અંદર જ ખેંચતાણ ચાલી રહી છે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે જો અમને “યોગ્ય મહત્વ” આપવામાં નહીં આવે તો પાર્ટી…
- નેશનલ
જાણો નવી દિલ્હી અને રાજ્યોમાં ઠંડીનો કહેર કેવો રહેશે…..
નવી દિલ્હી: આ વર્ષે શિયાળાની શરૂઆત ઘણી મોડી થઈ. કાશ્મીર જેવા શહેરોમાં પણ આ વખતે ઘણો મોડી હીમ વર્ષા શરૂ થઈ અને તેના કારણે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો. જો કે ઉત્તર ભારતના રાજ્યો હાલમાં તીવ્ર ઠંડીનું…
- નેશનલ
Ram Mandir: BSE, NSEમાં આજે ટ્રેડીંગ ચાલુ રહેશે, સોમાવરે રજા
મુંબઈ: આજે શનિવાર હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં ટ્રેડીંગ ચાલુ રહેશે કારણ કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવને પગલે જાહેર કરાયેલી જાહેર રાજાને કરણે ટ્રેડિંગ બંધ રહેવાનું છે.અત્રે ઉલ્લેખનીય…