- મનોરંજન
થઇ ગયું ફાઇનલ! તારા સિંહ પરત આવશે, 2025માં ગદર-3નું શૂટિંગ શરૂ થવાની શક્યતા
2023માં રિલીઝ થયેલી ગદરની સિક્વલ ગદર-2 દર્શકોને ખૂબ ગમી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ધમધોકાર રહ્યું હતું. ગદર-2ની વિક્રમજનક સફળતા બાદ એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ ફિલ્મના ત્રીજા ભાગની કામગીરી પણ જલ્દીથી શરૂ કરી દેવામાં આવશે,…
- મનોરંજન
અંકિતા અને વિકી વચ્ચે નેશનલ ટીવી પર ફરી એકવાર થઈ ડિવોર્સની વાત….
મુંબઈ: અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17ના ઘરમાં આવી ત્યારે કહ્યું હતું કે તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગે છે. તેને એમ હતું કે બિગ બોસના ઘરમાં જવાથી તેનો અને વિકીનો સંબંધ વધુ…
- નેશનલ
રામ મંદિરના પ્રસાદના નામે ભળતી જ મીઠાઇ વેચતા Amazonને કેન્દ્રએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે Amazonને એક નોટિસ ફટકારી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કંપની દ્વારા વેબસાઇટ પર ‘શ્રી રામમંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સાધારણ મીઠાઇ વેચવામાં આવી રહી છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇ જ પ્રકારના પ્રસાદનું ઓનલાઇન…
- ઇન્ટરનેશનલ
Pannun ‘murder’ plot: ભારતની મુશ્કેલી વધી શકે છે, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાના યુએસને પ્રત્યાર્પણને મંજુરી આપી
પ્રાગ: અમેરિકામાં રહેલા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં ભારતની સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે ભારત અને યુએસ વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો હતો. ચેક રિપબ્લિકની કોર્ટના એક નિર્ણય બાદ ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.ચેક રિપબ્લિકના ન્યાય…
- નેશનલ
રામમંદિર પર પ્રખ્યાત ક્રિકેટરે આપ્યું આ નિવેદન, કહ્યું મને ફરક નથી પડતો કે..
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે ચાલી રહેલા રાજકારણ પર પ્રખ્યાત ક્રિકેટર તથા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોઇ પક્ષ રામમંદિરના કાર્યક્રમમાં સામેલ થાય કે ન થાય એ તેમનો નિર્ણય છે,…
- નેશનલ
INDIA Alliance: ‘…TMC બંગાળની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છે” મમતા બેનર્જીના નિવેદન બાદ તાણવ વધ્યો
મુર્શિદાબાદ: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીને બાબતે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની અંદર જ ખેંચતાણ ચાલી રહી છે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે જો અમને “યોગ્ય મહત્વ” આપવામાં નહીં આવે તો પાર્ટી…
- નેશનલ
જાણો નવી દિલ્હી અને રાજ્યોમાં ઠંડીનો કહેર કેવો રહેશે…..
નવી દિલ્હી: આ વર્ષે શિયાળાની શરૂઆત ઘણી મોડી થઈ. કાશ્મીર જેવા શહેરોમાં પણ આ વખતે ઘણો મોડી હીમ વર્ષા શરૂ થઈ અને તેના કારણે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો. જો કે ઉત્તર ભારતના રાજ્યો હાલમાં તીવ્ર ઠંડીનું…
- નેશનલ
Ram Mandir: BSE, NSEમાં આજે ટ્રેડીંગ ચાલુ રહેશે, સોમાવરે રજા
મુંબઈ: આજે શનિવાર હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં ટ્રેડીંગ ચાલુ રહેશે કારણ કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવને પગલે જાહેર કરાયેલી જાહેર રાજાને કરણે ટ્રેડિંગ બંધ રહેવાનું છે.અત્રે ઉલ્લેખનીય…
Ram mandir: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોમાં દર્શન કરશે
ચેન્નઈ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત વડા પ્રધાન મોદી ઘણા મંદિરોમાં દર્શનાર્થે પણ જઈ રહ્યા છે. જેમાં આજથી તામિલનાડુના અનેક મહત્વપૂર્ણ મંદિરોમાં દર્શન કરશે. જેમાં…
- નેશનલ
Rajnath singh: “સરહદી રાજ્યોમાં કુદરતી આફતો પાછળ દુશ્મનનો હાથ હોઈ શકે”, રાજનાથ સિંહે શંકા વ્યક્ત કરી
જોશીમઠ: દેશના કેટલાક સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુદરતી આફતોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે આ આફતો પાછળ ભારત વિરોધીઓનો હાથ છે કે કેમ તે જાણવા માટે વિગતવાર અભ્યાસની જરૂર છે.…