- આમચી મુંબઈ
દર્શન કરવા નીકળેલા ભક્તો પર વરસ્યો કહેર: યાત્રા દરમિયાન ટ્રકે પાછળથી કચડ્યા
હિંગોલી: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના વાશીમ હાઇવે પર નજીક પગપાળા કરીને દર્શન કરવા જઈ રહેલા ભક્તોના એક ટોળાંને પિકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટક્કર વાગતા ચારેય લોકોનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું અને બે લોકો…
- નેશનલ
Happy Birthday: પરિણીત CM સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો આ Actressએ અને…
એક સમયે પોતાની સુંદરતાથી અને એક્ટિંગથી ઈન્ડસ્ટ્રી ગજાવનાર અને લોકોના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસે સિંગર મધર તરીકેની જવાબદારી પણ સુંદર રીતે પાર પાડી છે આજની આપણી બર્થડે ગર્લે… અપરિણીત એક્ટ્રેસ અનેક પરિણીત પુરુષોના પ્રેમમાં પડી અને એમાં એક ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ હાઇવે પર સંતરા ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક સર્જાયો
મુંબઈ: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરના એક ગામ નજીક સંતરા લઇ જતા ટ્રકને અકસ્માત થતાં ગામના લોકો સંતરા પોતના ઘરે લઈ જવા હાઇવે પર આવી ગયા હતા. આ ઘટનાને લીધે હાઇવે પર ભારે ટ્રાફિક નિર્માણ થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને…
- મહારાષ્ટ્ર
પરણિત સગીરાની આત્મહત્યા બાદ પરિવારે તાત્કાલિક કર્યા અંતિમ સંસ્કાર, પોલીસે બે મહિના બાદ ગુનો નોંધ્યો
સોલાપુર: બે મહિના પહેલા એક પરણિત સગીરા દીકરીના આત્મહત્યાની પોલીસને જાણ ન કરતાં તેનું અંતિમ સંસ્કાર કરવાની ઘટના સોલાપુરમાં બની હતી. આ ઘટના અંગે હવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહિલા અત્યાચારનો કેસ નોંધવામાં પોલીસની બેદરકારીનો ખુલાસો…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણ અંગે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે: જરાંગે
મુંબઈ: મરાઠા આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મનોજ જરાંગે પાટીલ વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા છે. એકનાથ શિંદેથી સરકાર દ્વારા મરાઠા સમાજને 10 ટકા આરક્ષણ આપતું બિલ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં જરાંગે પાટીલે આંદોલનમાં લોકોનું સંબોધન કરતાં સરકાર…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં અસંતુલન તમારા માનસિક સ્વાસ્થ્યને અસર ના કરે એનું આ રીતે ધ્યાન રાખો
આજની ફાસ્ટ લાઈફમાં ઘણા લોકો પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનને સંતુલિત કરી શકતા નથી, જેના કારણે તેઓ તણાવ અનુભવવા લાગે છે અને બાદમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો શિકાર બને છે. લોકોમાં તણાવના ઘણા કારણો છે, જેમ કે વધુ પડતો કામનો…
- નેશનલ
ટીમ ઈન્ડિયા ફરી એક વાર યશસ્વી: ઈંગ્લેન્ડના 353ના રનના જુમલા સામે બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 219 રન
રાંચીઃ ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે રમાતી ચોથી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સ્કોર 7 વિકેટે 219 રન થયો હતો. જોકે ફરી એક વાર ભારતીય ટીમ માટે યશસ્વીને કારણે જ 219 રન કરવામાં યશસ્વી બની હતી.ટેસ્ટ મેચના પ્રથમ…
- નેશનલ
… અને આ કારણે Finance Minister Nirmala Sitharamanએ કરી લોકલ ટ્રેનમાં મુસાફરી!
મુંબઈઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે મુંબઈમાં હતા અને આ સમયે એક અનોખી પહેલ શરૂ કરતાં મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનથી કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેણે મુંબઈગરા સાથે રોજબરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ…