- રાશિફળ
આજનું રાશિફળ (25-02-24): વૃષભ, કર્ક અને કુંભ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે તમારી દિનચર્યામાં યોગા અને કસરતને સ્થાન આપવું જોઈએ, જેથી તમને અનેક મુશ્કેલીમાંથી રાહત મળશે. તમને બિઝનેસમાં સારી એવી સફળતા મળી રહી છે. આજે તમારે તમારી…
- મનોરંજન
‘બિગ બૉસ’ બાદ હવે આ રિયાલિટી શોમાં પોતાનો જાદુ વિખેરશે Orry
મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની સાતમી સિઝન એટલે કે ‘ડાન્સ પ્લસ પ્રો’ (Dance + Pro) શરૂઆત થઈ ગઈ છે. આ શોમાં જજ રેમો ડીસુઝાની સાથે ડાન્સ કેપ્ટન શક્તિ મોહન, પુનિત પાઠક અને રાહુલ શેટ્ટી જેવા ડાન્સ ગુરુઓને લીધે આ…
- આમચી મુંબઈ
દર્શન કરવા નીકળેલા ભક્તો પર વરસ્યો કહેર: યાત્રા દરમિયાન ટ્રકે પાછળથી કચડ્યા
હિંગોલી: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના વાશીમ હાઇવે પર નજીક પગપાળા કરીને દર્શન કરવા જઈ રહેલા ભક્તોના એક ટોળાંને પિકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટક્કર વાગતા ચારેય લોકોનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું અને બે લોકો…
- નેશનલ
Happy Birthday: પરિણીત CM સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો આ Actressએ અને…
એક સમયે પોતાની સુંદરતાથી અને એક્ટિંગથી ઈન્ડસ્ટ્રી ગજાવનાર અને લોકોના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસે સિંગર મધર તરીકેની જવાબદારી પણ સુંદર રીતે પાર પાડી છે આજની આપણી બર્થડે ગર્લે… અપરિણીત એક્ટ્રેસ અનેક પરિણીત પુરુષોના પ્રેમમાં પડી અને એમાં એક ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ હાઇવે પર સંતરા ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક સર્જાયો
મુંબઈ: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરના એક ગામ નજીક સંતરા લઇ જતા ટ્રકને અકસ્માત થતાં ગામના લોકો સંતરા પોતના ઘરે લઈ જવા હાઇવે પર આવી ગયા હતા. આ ઘટનાને લીધે હાઇવે પર ભારે ટ્રાફિક નિર્માણ થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને…
- મહારાષ્ટ્ર
પરણિત સગીરાની આત્મહત્યા બાદ પરિવારે તાત્કાલિક કર્યા અંતિમ સંસ્કાર, પોલીસે બે મહિના બાદ ગુનો નોંધ્યો
સોલાપુર: બે મહિના પહેલા એક પરણિત સગીરા દીકરીના આત્મહત્યાની પોલીસને જાણ ન કરતાં તેનું અંતિમ સંસ્કાર કરવાની ઘટના સોલાપુરમાં બની હતી. આ ઘટના અંગે હવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહિલા અત્યાચારનો કેસ નોંધવામાં પોલીસની બેદરકારીનો ખુલાસો…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણ અંગે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે: જરાંગે
મુંબઈ: મરાઠા આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મનોજ જરાંગે પાટીલ વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા છે. એકનાથ શિંદેથી સરકાર દ્વારા મરાઠા સમાજને 10 ટકા આરક્ષણ આપતું બિલ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં જરાંગે પાટીલે આંદોલનમાં લોકોનું સંબોધન કરતાં સરકાર…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં અસંતુલન તમારા માનસિક સ્વાસ્થ્યને અસર ના કરે એનું આ રીતે ધ્યાન રાખો
આજની ફાસ્ટ લાઈફમાં ઘણા લોકો પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનને સંતુલિત કરી શકતા નથી, જેના કારણે તેઓ તણાવ અનુભવવા લાગે છે અને બાદમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો શિકાર બને છે. લોકોમાં તણાવના ઘણા કારણો છે, જેમ કે વધુ પડતો કામનો…