- આમચી મુંબઈ
શિવાજી મહારાજ પ્રતિમા દુર્ઘટના: કટાયેલી સામગ્રીનો પ્રતિમામાં ઉપયોગ કરાયો: કોર્ટને કહેવાયું
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પ્રકરણે પોલીસે શિલ્પકાર જયદીપ આપ્ટેની કલ્યાણથી બુધવારે રાતના ધરપકડ કરી હતી. આપ્ટે પોતાના પરિવારને મળવા કલ્યાણ આવ્યો હતો, કારણ કે તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માગતો હતો, એવો…
- સ્પોર્ટસ
પેગુલાની છ ક્વૉર્ટરની હાર પછી પ્રથમ સેમિ ફાઇનલ, વર્લ્ડ નંબર-વન સ્વૉન્ટેકે પિત્તો ગુમાવ્યો!
ન્યૂ યૉર્ક: અમેરિકાની જેસિકા પેગુલાએ અહીં બુધવારે યુએસ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેકને સળંગ સેટથી હરાવીને પહેલી જ વખત ગ્રૅન્ડ સ્લૅમની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્વૉન્ટેક આ મૅચ હારી રહી હતી એ દરમ્યાન એક તબક્કે તેનો પિત્તો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની જનતાને ચૂંટણીમાં મળશે નવો પર્યાય? ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મહાયુતિ અને વિરોધ પક્ષ મહાવિકાસ આઘાડી વચ્ચે જામશે તે નક્કી છે ત્યારે બહુજન વિકાસ આઘાડી(બવિઆ) પ્રકાશ આંબેડકર બાદ હવે છત્રપતિ સંભાજીરાજેએ ત્રીજો મોરચો બની શકે તેવો સંકેત કર્યો છે.મુંબઈમાં સંભાજીરાજે અને રાજરત્ન આંબેડકર…
- ગાંધીનગર
પશુપાલકોને ફાયદો: માત્ર પાડી-વાછરડીનો જન્મ કરાવનાર કૃત્રિમ બીજદાનની ફીમાં ધરખમ ઘટાડો
ગાંધીનગર: ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા રાજ્ય સરકારે એક પશુપાલક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ. 300 થી ઘટાડીને રૂ. 50…
- સ્પોર્ટસ
લોકપ્રિય ગુજરાતી ક્રિકેટર પત્નીને પગલે-પગલે જોડાયો ભાજપમાં
નવી દિલ્હી: ભારતના લોકપ્રિય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી ઇનિંગ્સ શરૂ થઈ રહી છે. તેણે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તે ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાયો છે. તેની પત્ની રિવાબા ભાજપની વિધાનસભ્ય છે જેણે પતિ રવીન્દ્ર વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પરના પોતાના…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હરવિન્દરનો તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ, પરમબીરનો એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણ
પૅરિસ: દિવ્યાંગ ઍથ્લીટ્સ-પ્લેયર્સ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતે બુધવારે કુલ 24 મેડલ સાથે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના કુલ 19 ચંદ્રકો જીતવાનો રેકૉર્ડ તો પાર કરી જ લીધો છે, મહિલા ઍથ્લીટ્સ પછી હવે પુરુષ સ્પર્ધકો દેશને ગૌરવ અપાવવા લાગ્યા છે. હરવિન્દર સિંહ બુધવારે…
- ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકોની અટકાયતઃ ટેટ-ટાટ ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં
ગાંધીનગરઃ આજે ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક્ક માટે ભાવિ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા છે. જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માગણી સાથે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત…
- રાશિફળ
આજનું રાશિફળ (05-09-24): મિથુન અને સિંહ રાશિના જાતકોને આજે મળશે Good News, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીઓથી ભરપૂર રહેશે. આજે તમારા મનમાં કેટલીક બિનજરૂરી મૂંઝવણ કે તાણ પેદા થવાની શક્યતા છે. કામના સ્થળે આજે તમારી ઈચ્છા પ્રમાણેનું કામ ન મળવાને કારણે થોડા ચિંતિત રહેશો. આજે પરિવારના કોઈ સભ્યના લગ્નમાં અવરોધ…
- મનોરંજન
બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency film)માં કથિત રીતે શીખ સમુદાયના વાંધાજનક નિરૂપણને કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)એ ફિલ્મને સર્ટીફીકેટ આપવાની મનાઈ ફરમાવી હતી અને મેકર્સને મોટા કટ્સ સૂચવ્યા હતા. આ ફિલ્મના નિર્માતાઓ બોમ્બે હાઇ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ
તંદુરસ્તી-મનદુરસ્તી-ભાણદેવસ્મૃતિ એટલે જાગૃતિ સમ્યક્ સ્મૃતિ દ્વારા જ સમ્યક્ સમાધિકમાં પ્રવેશ થાય છે.વિપશ્યના ધ્યાનપદ્ધતિ સમ્યક્ સ્મૃતિની અર્થાત્ સમ્યગ્ જાગરણની જ એક વિશિષ્ટ સ્વરૂપે વિકસિત સાધના છે.વિપશ્યના ધ્યાનપદ્ધતિનાં ચાર સોપાન છે.(૧) કાયાનુપશ્યના :કાયાનુપશ્યના એટલે શરીર પ્રત્યે જાગૃતિ. આ તબક્કા દરમિયાન સાધક પોતાના…