- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલે ત્રણ દિવસ પછી મૌન તોડ્યું…
આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં રમાશે. ભારતીય ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. આ સાથે જ અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે.…
- નેશનલ
G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા ભારતના ‘જમાઈ’
નવી દિલ્હીઃ યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને ભારતના ‘જમાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમને પણ આ વાતની જાણ છે. રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમિટનું આયોજન થયું છે. એમાં ભાગ લેવા વિદેશી મહેમાનો આવી રહ્યા છે. ભારતના ‘જમાઈ’…
- સ્પોર્ટસ
પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે આપી હાર
બ્લૂમફોન્ટેન (સાઉથ આફ્રિકા): ઓસ્ટ્રેલિયાએ પાંચ વન-ડે મેચની સીરિઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને ત્રણ વિકેટે હાર આપી હતી. માર્નસ લાબુશેનની અડધી સદી અને એશ્ટન અગરની આક્રમક બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા…
- મનોરંજન
જેલરના આ પ્રસિદ્ધ અભિનેતાનું થયું નિધન…
સાઉથના સુપર સ્ટાર થલાઈવાની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ફિલ્મના એક્ટર જી. મારીમુથુનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. મારીમુથુ સવારે આઠ વાગ્યે…
- નેશનલ
સનાતન મુદ્દે યોગીએ કોની કાઢી ઝાટકણી…
‘સનાતન’ પર રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના સનાતનના નિવેદન પર ભાજપ આક્રમક બની ગઇ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ સનાતનના મુદ્દે…
- શેર બજાર
ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. ૧૦૬નો અને ચાંદીમાં રૂ. ૧૮૨નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે…
- નેશનલ
વાહ, પત્નીના પગારથી ઘર ચલાવીને સફળ બન્યા ઉદ્યોગપતિ
આમતો તમે ઘણા ઉદ્યોગપતિની સફળતાની સ્ટોરીઓ સાંભળી હશે પરંતું આજે અમે તમને એક એવા ઉદ્યોગપતિની વાત કરીએ જેમણે સંઘર્ષ કર્યો પરંતું ક્યારેય ભૂખ્યા સૂવાનું કે પછી ઘરના સભ્યો આજે શું જમશે એવી ચિંતા સતાવી નથી અને તેનો શ્રેય તે પોતાની…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વૈજ્ઞાનિકોને આકાશગંગામાં આ શું જોવા મળ્યું જાણો…
નવી દિલ્હી: યુનિવર્સિટી ઓફ લેસ્ટરના વૈજ્ઞાનિકો દ્વારા જોવા મળેલી એક ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે આકાશગંગામાં એક તારો જોયો છે, જે સૂર્યના જેવડો છે અને તે 500 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર બ્લેક હોલમાં જાય છે અને બહાર આવે છે. આ…
- નેશનલ
G-20ના ભોજન સમારોહમાં ખડગેને આમંત્રણ કેમ નહિ? આ નેતાએ ઉઠાવ્યા સવાલ
યુરોપ પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેલ્જીયમમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે વિપક્ષ આ મામલે ભારત સરકારના વર્તમાન વલણનું સમર્થન…
- નેશનલ
G-20 ડિનર પાર્ટીમાં સોનિયા-ખડગેને આમંત્રણ નહીં
નવી દિલ્હીઃ દિલ્હીમાં G-20 સમિટ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભારત મંડપમ ખાતે આયોજિત રાષ્ટ્રપતિના વિશેષ રાત્રિભોજન માટે વર્તમાન કેબિનેટ, વિદેશી પ્રતિનિધિ સાંસદો અને મંત્રીઓ ઉપરાંત દેશના કેટલાક ભૂતપૂર્વ વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ…