- નેશનલ
શોકિંગ: ઔરંગાબાદમાં એક દિવસમાં ત્રણ ખેડૂતની આત્મહત્યા
ઔરંગાબાદ: મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો હજી ચાલી રહ્યો હોવાનું જોવા મળ્યું છે. દરમીયાન ઔરંગાબાદ જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ખેડૂતોએ તેમની જીવાદોરી ટૂંકાવી આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. બે ખેડૂતોએ ઝેર પી ને અને એકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા…
- નેશનલ
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી
નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જ્યાં સુધી પ્લેનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળને ભારતમાં જ રોકાવું પડશે. હાલ વિમાનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. એન્જિનિયરિંગ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા…
- નેશનલ
દિલ્હી-ઉત્તર પ્રદેશ સહિત 21 રાજ્યમાં મુશળધાર વરસાદ: રેલવે ટ્રેકને નુકસાન: બદ્રીનાથ હાઇવે બંધ
નવી દિલ્હી: દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં વરસાદે જોરદાર બેટીંગ શરુ કરી દીધી છે. આ વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં રેલવે અને રસ્તા પરિવહન પર મોટો પરિણામ થયો છે. ઉપરાંત ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે…
- ટોપ ન્યૂઝ
‘હું તો રડી જ પડવાનો હતો….’
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને G-20નું સભ્યપદ મળવા બદલ દરેક વ્યક્તિ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ નિર્ણયને ભારત સરકારની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. વડાપ્રધાન…
- નેશનલ
ભારતે G20 એજન્ડાનું યુક્રેનાઈઝેશન અટકાવ્યું,
નવી દિલ્હી. ભારતમાં આયોજિત G-20 સમિટની સફળતાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. રશિયાએ પણ ભારત અને મોદી સરકારના વખાણ કર્યા છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જી-20 સમિટના સફળ સંચાલન માટે ભારતનો આભાર માનતા કહ્યું હતું કે, ‘ ભારતના પ્રયાસોથી…
- શેર બજાર
શેરબજારમાં તેજીનો ટોન: નિફ્ટીની ૨૦,૦૦૦ તરફ કૂચ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ધારણા અનુસાર જ તેજીનો ટોન જોવા મળ્યો છે અને મુંબઇ સમાચારમાં આજે ફોરકાસ્ટ કોલમમાં કરવામાં આવેલી આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૦૦૦ તરફ આગળ વધી રહ્યો છે.Nifty એ ૧૯,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે અને તેની ૧૯,…
- નેશનલ
જી-20ની સફળતા માટે પડદાં પાછળના ચહેરા કોણ? અનેક મહિનાઓથી થઇ રહી હતી તૈયારીઓ…
નવી દિલ્હી: જી-20 સંમ્મેલનની સફળતા પાછળ અનેક મહિનાઓની ભારતની જોરદાર તૈયારી અને આયોજન પૂર્વક કુટનીતીક, આર્થિક, ડિજીટલ તથા સાંસ્કૃતિક વિભાગોનો રાજનિતીક અમલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ. જયશંકરના માર્ગદર્શન હેઠળ આખી ટીમે કામ કર્યુ છે.જી-20…
- આમચી મુંબઈ
ગણેશ ઉત્સવ પહેલાં મહારાષ્ટ્ર પ્રધાન મંડળનું વિસ્તરણ: વધુ 14ને મળી શકે છે સ્થાન: ત્રણે પક્ષના સિનિયર નેતાઓની બેઠક
મુંબઇ: રાજ્ય પ્રધાન મંડળના ત્રીજા વિસ્તરણ માટેની તજવીજ હાથ ધરાઇ છે. ગણેશોત્વસ પહેલાં આ વિસ્તરણ થવાની શક્યતાઓ છે. ત્યારે પ્રધાન મંડળમાં વધુ 14ને તક મળી શકે છે. જેમાં ભાજપની ભાગીદારી અન્ય બે પક્ષો કરતાં વધુ હશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી…
- નેશનલ
નોઈડામાં સુપ્રીમ કોર્ટના મહિલા વકીલની હત્યાના કારણે મચી ચકચાર
બાથરૂમમાંથી મળી લાશ. નોઇડા (ઉત્તર પ્રદેશ) નોઈડામાં સુપ્રીમ કોર્ટની મહિલા વકીલની લોહીથી લથપથ લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મામલો સેક્ટર 20 પોલીસ સ્ટેશનનો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. મહિલાના પતિ પર…