- મનોરંજન
હિમેશ રેશમિયા પર તૂટ્યો દુઃખોનો પહાડ…
મુંબઇઃ મનોરંજન ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયાના પિતા અને પ્રખ્યાત સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કેટલાક સમયથી તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. બધાને આશા હતી…
- આપણું ગુજરાત
શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસમાં 32 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
અંબાજીઃ દેશના 51 શક્તિપીઠોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીનું અનોખું મહાત્મ્ય છે. બુધવારે અહીં ભાદરવી પૂનમનો સાત દિવસનો મેળો નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. ત્યારે સાત દિવસમાં ભાદરવી પૂનમના મહામેળામાં 32 લાખ જેટલા ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં.…
- ઇન્ટરનેશનલ
હવે કેનેડામાં ભણવા જવું બનશે વધુ મુશ્કેલ! કેનેડાએ નિયમો વધુ કડક બનાવ્યા
ઓટાવા: છેલ્લા ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા અને સ્થાયી થવાના ઈરાદા સાથે કેનેડા (Indian students in Canada) જઈ રહ્યા છે. બીજી તરફ કેનેડામાં વિદેશી લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેને કારણે કેનેડા સરકાર સ્થાનિકોના રોષનો…
- ઇન્ટરનેશનલ
Lebanon Blasts: પેજર બાદ વોકી-ટોકી બ્લાસ્ટથી લેબનોન ધણધણી ઉઠ્યું, ઈઝરાયેલે એરસ્ટ્રાઈક શરુ કરી
લેબનોનમાં પેજર બ્લાસ્ટ થવાની ધટના બાદ વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ થવાની ઘટનાઓ (Lebanon walkies talkie blast) બની હતી, વોકી-ટોકી બ્લાસ્ટમાં 20 લોકો માર્યા ગયા અને 300 થી વધુ ઘાયલ થયા છે. જોકે કેટલી વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયા છે એ હજુ સુધી જાણી…
- આપણું ગુજરાત
Weather Today: ગુજરાતમાં આજે આ સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ રાહાત આપી છે. ગુજરાતમાં આજે કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની અગાહી નથી. બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું પુર્વાનુમાન…
- નેશનલ
વધુ એક ટ્રેન અકસ્માત: વૃંદાવન પાસે માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
લખનઉ: દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્રેન અકસ્માત(Train Accident)ની ઘટના બની રહી છે, એવામાં ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના વૃંદાવન(Vrundavan) નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશ્વ કૃષિ પુરસ્કારથી સન્માનિત
મુંબઈ:- વર્લ્ડ એગ્રીકલ્ચર એવોર્ડ માટે આભાર, મહારાષ્ટ્રના ટકાઉ કૃષિ પ્રયત્નોને વિશ્વ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડે સાબિત કર્યું છે કે મહારાષ્ટ્રે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં રાબેતા મુજબ પ્રયોગો અમલમાં મૂક્યા છે, એમ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને વર્લ્ડ એગ્રીકલ્ચર એવોર્ડ…
- સ્પોર્ટસ
IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…
ચંડીગઢ: આઇપીએલના પંજાબ કિંગ્સ ફ્રૅન્ચાઇઝીએ પોતાની ટીમ માટે રિકી પૉન્ટિંગને હેડ-કોચ બનાવ્યો છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને દિલ્હી કૅપિટલ્સ સાથે છેડો ફાડ્યો એના બે મહિના બાદ તેને પંજાબની ટીમને કોચિંગ આપવાનો અવસર મળ્યો છે. તે 2025ની આઇપીએલથી જવાબદારી સંભાળશે. નવાઈની વાત…
- મનોરંજન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી……… જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ
આજે આપણે બોલિવૂડની જે અભિનેત્રીને જન્મ દિવસ પર અભિનંદન આપવાના છીએ તેમના પિતા પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા અને માતા એક જાણીતી થિયેટર અભિનેત્રી હતી. તેમણે ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં તેમની પ્રભાવશાળી ભૂમિકાઓ માટે ઘણી ખ્યાતિ અને પુરસ્કારો જીત્યા છે.…
- વેપાર
Reliance Infra એ દેવામાં કર્યો મોટો ઘટાડો, રિલાયાન્સ પાવર દેવામુક્ત
મુંબઈ : રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Reliance Infra)એ બુધવારે તેના દેવામાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રિલાયન્સ પાવર પણ બેંકો અને અન્ય સંસ્થાઓમાંથી દેવા મુક્ત બની છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેનું બ્રાહ્ય દેવું રૂપિયા 3,831 કરોડથી ઘટાડીને રૂપિયા…