- નેશનલ
દિલ્હી અને પંજાબની સરકારને પાડવાંની bjpની ચાલ ઊંધી પડી : અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી : કથિત દારૂ કૌભાંડના આરોપમાં દોઢેક મહિનાથી જેલમાં રહેલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર છૂટયા છે. તેરે તેમણે પ્રથમ વખત તેમના સત્તાવાર નિવાસસ્થાન પર વિધાનસભ્યો સાથે મુલાકાત કરી હતી. ત્યાં તેમણે સત્તાધારી પાર્ટી ભાજપ પર આકરા…
- મનોરંજન
Salman Khanની આ હીરોઈને તો હીરામંડીની આલમઝેબને પણ ઝાંખી પાડી દીધી
સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. સલમાનની ફિલ્મમાં નાનકડી મુન્નીનો રોલ કરી ફેમસ થયેલી મુન્નીનો આ વીડિયો જોઈ ઘણાને નવાઈ લાગી છે કારણ કે તેણે…
- IPL 2024
આજે બે મૅચ ત્રણ ટીમનું ભાવિ નક્કી કરશે
ચેન્નઈ/બેંગલૂરુ: આઈપીએલની 17મી સીઝનમાં 60 મૅચ પૂરી થઈ ગઈ છે અને હવે આજની બે મૅચ ચારમાંથી ત્રણ ટીમનું ભાવિ નક્કી કરશે.ચેન્નઈમાં (બપોરે 3.30 વાગ્યાથી) રમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 16 પોઇન્ટ સાથે પ્લે-ઓફની લગોલગ છે જ, આજની એની હરીફ ચેન્નઈ…
- મનોરંજન
1 રૂપિયામાં કર્યું ડેબ્યુ, બીજી ફિલ્મથી રાતોરાત બની ગઇ સુપરસ્ટાર, અંત આવ્યો દર્દનાક…..
બોલિવૂડની આ અભિનેત્રી તેની ખુબસુરતી માટે એટલી પ્રખ્યાત હતી કે લગભગ દરેક બ્યુટી પાર્લરમાં એના પોસ્ટર જોવા મળતા હતા. ‘એક્સ્ટ્રા’ તરીકે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રીએ પહેલી ફિલ્મ માટે માત્ર 1 રૂપિયાની ફી લીધી હતી, પણ પછી તેની પાસે ઓફરોની…
- આપણું ગુજરાત
રમેશ પારેખની લીલીછમ વેલી અમરેલીમાં ભાજપના ડુંગરે દાવાનળ: કાછડિયાનો ‘શબદ વેધ’
હજુ તો ગુરુવારે જ ભાજપના પૂર્વ સાંસદ અને અમરેલી જેમનો વટ એવા દિલિપ સંઘાણી ઇફફો જેવી કરોડોના ટર્ન ઓવર વાળી સંસ્થામાં ફરીવાર ડિરેક્ટરપદે બિનહરીફ ચૂંટાયાના હરખના મો મીઠા ચાલુ જ છે ત્યાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભાજપના મોવડી મંડળને સાણસામાં…
- નેશનલ
સંજય રાઉતની વિવાદાસ્પદ ટિપ્પણી પર PM મોદીએ કર્યો પલટવાર
મહારાષ્ટ્રના નંદુરબારમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ સેના અને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે ગુરૂવારે પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું છે, અમે તો ઔરંગઝેબની પણ કબર ખોદી હતી.…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં આવતીકાલે નાઈટ બ્લોકઃ ટ્રેનસેવા પર થશે અસર
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વાનખેડે નજીકના ફૂટઓવર બ્રિજ (એફઓબી)ના મુખ્ય ગર્ડરને ડી-લોન્ચિંગને કારણે આવતીકાલે રાતના 1.10 વાગ્યાથી વહેલી સવારના 4.10 વાગ્યા સુધી ત્રણ કલાકનો બ્લોક રહેશે, જેથી ટ્રેનસેવા પર અસર થશે.આવતીકાલે વિરાર-ચર્ચગેટ લોકલ 11.49 વાગ્યે રવાના કરવામાં આવશે, પરંતુ મુંબઈ સેન્ટ્રલમાં…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં બે નાઈટ બ્લોક રહેશે, ટ્રાવેલ કર્યા પહેલા જાણી લો માહિતી
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના એક્સ્ટેન્શનના મહત્ત્વના પ્રકલ્પ માટે આગામી બે દિવસના નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેથી મુંબઈની ટ્રેનસેવા પર અસર થશે. આ ઉપરાંત, અમુક ટ્રેનોને ડાઈવર્ટ કરવાની સાથે રદ…
- નેશનલ
Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલનો પ્લાન શું હશે?
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કથિત માની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને આજે સુપ્રીમ કોર્ટ(supreme court)માંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે શુક્રવારે કેજરીવાલના 1લી જુન સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. દિલ્હી…
- સ્પોર્ટસ
કિશન અને શ્રેયસને કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવાનો નિર્ણય મારો નહીં, પણ….: જય શાહે કર્યો ખુલાસો
મુંબઈ: માર્ચમાં આઇપીએલ-2024ની સીઝન શરૂ થઈ એ પહેલાં ઇશાન કિશન અને શ્રેયસ ઐયરને બીસીસીઆઇના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરી નાખવાના મુદ્દે ખૂબ ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને બીસીસીઆઇના આગ્રહ અને હેડ-કોચ રાહુલ દ્રવિડની સલાહ છતાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું તેમણે ટાળ્યું એ…