- નેશનલ
અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….
લુધિયાણાઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રવિવારે પંજાબના લુધિયાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સીએમ કેજરીવાલ અને કોંગ્રેસ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બોર્ડ 10મા (SSC)નું 95.81% પરિણામ આવ્યું, પરિણામ નીચે આપેલી લિંક પર બપોરે એક વાગે તપાસો
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને લાંબી રાહ જોયા બાદ 27 મે, 2024ના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર બોર્ડ 12માનું પરિણામ 21મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ MSBSHSE મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ સત્તાવાર…
- ઇન્ટરનેશનલ
Nasa એ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરી, જાણો શું ત્યાં પણ છે માનવ વસવાટ ?
વોશિંગ્ટનઃ અમેરિકાન સ્પેસ એજન્સી નાસાના(NASA) વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નાસાના TESS ટેલીસ્કોપથી ખગોળ શાસ્ત્રીઓની બે ટીમોએ અન્ય કેટલીક સુવિધાઓના અવલોકનોનો અભ્યાસ કરી પૃથ્વી અને શુક્રની વચ્ચે 40 પ્રકાશ વર્ષ…
- નેશનલ
Jawaharlal Naheru death anniversy: એક સમયે જ્યારે ડાકૂઓએ તેમને ઘેરી લીધા હતા ત્યારે…
આજે જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Naheru)ની પુણ્યતિથિ છે. આધુનિક ભારતના શિલ્પી (Architect of modern India)તરીકે જાણીતા વર્ષ 1964માં આ દિવસે જવાહરલાલ નેહરુનું અવસાન થયું હતું. નહેરુ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આજે એક એવો કિસ્સા વિશે વાત કરીએ…
- IPL 2024
કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’
મુંબઇઃ IPL 2024ની ફાઇનલમાં KKR જીતી ગયું છે. 10 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ જીતથી અભિનેતા શાહરૂખ ખાન બહુ જ ખુશ છે અને જો રિપોર્ટ્સનું…
- નેશનલ
પૂણે પોર્શ અકસ્માત: ટીન ડ્રાઈવરના બ્લડ સેમ્પલમાં છેડછાડ કરવા બદલ 2 ડૉક્ટરોની ધરપકડ
પૂણેઃ પૂણે પોર્શ ક્રેશ કેસમાં પોલીસ દ્વારા મોટીકાર્યવાહી કરવામાં આવી છે. પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં ડૉક્ટર અને ફોરેન્સિક વિભાગના વડાની ધરપકડ કરવામાં આવી છે, એમ પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ…
- નેશનલ
ગુજરાતની OBC યાદીમાં મુસ્લિમો જાતિઓના નામ સાથે તેજસ્વી યાદવે પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ
પટના : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે (Tejashwi Yadav) ગુજરાતના(Gujarat) અન્ય પછાત વર્ગ (OBC)ની યાદીમાં સામેલ 25 મુસ્લિમ જાતિઓની યાદી દર્શાવીને મુસ્લિમ અનામતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે સવારે…
- સ્પોર્ટસ
Happy Birthday: એક ઑવરમાં છ છક્કા, 113 મિનિટમાં ડબલ સેન્ચ્યુરી અને 31 વર્ષે ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાનદાર જીવન જીવવા માટે પ્રખ્યાત શાસ્ત્રી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક શાસ્ત્રીનો જન્મ 1962માં…
- સ્પોર્ટસ
IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા
IPL 2024 સીઝનની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને માલિક શાહરૂખ ખાન મેદાનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિક…
- નેશનલ
અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા…