- નેશનલ
શપથ ગ્રહણ સમારોહમાં આ ખૂંખાર મહેમાનની હતી હાજરી..!
18મી લોકસભાનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઇ ગયો. દેશવિદેશના મહાનુભાવોને એમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત ફિલ્મજગતના સિતારાઓએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં એક ખૂંખાર પ્રાણીની હાજરી પણ જોવા મળી હતી. આ…
- આમચી મુંબઈ
પંકજા મુંડે હારશે તો જીવતો નહીં બચે કહેનારા ટ્રક ચાલકે આ શું કર્યું….?
લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપને બહુમતી નથી મળી પણ NDAની ગઠબંધન સરકાર બની છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ , શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની NCPવાળી મહાયુતિએ નિરાશાજનક દેખાવ કર્યો છે. પંકજા મુંડે બીડ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા…
- નેશનલ
ગઇ કાલે શપથ લીધા અને આજે છોડવા માગે છે મંત્રી પદ, જાણો આ નેતા વિશે….
કેરળના ભાજપના પ્રથમ સાંસદ અને અભિનેતા સુરેશ ગોપીએ રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. હવે તેઓ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા, તેમણે કહ્યું…
- આપણું ગુજરાત
ભાવનગરની એકમાત્ર હવાઈ સેવા ફરીથી હવામાં, પ્રવાસીઓને રઝળપાટ
ભાવનગરઃ ભાવનગરથી મુંબઇ અને પુણેની (Bhavnagar air services) એક માત્ર હવાઇ સેવા ગત દિવસોમાં તા.2થી 9 જુન સુધી બંધ રાખવા જાહેરાત કરાઈ હતી પરંતુ 10મીથી વિમાની સેવાનો પુનઃ પ્રારંભ થવાના બદલે વેકેશન લંબાયું છે અને હવે 14મી સુધી ફલાઇટ કેન્સલ…
- નેશનલ
જાણો મોદી કેબિનેટની સાત મહિલાઓ વિશે, જેના હાથમાં છે દેશની ધૂરા
નવી દિલ્હી: રવિવારે લોકસભામાં રચાયેલી NDA સરકારમાં, નવી કેબિનેટમાં સાત મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી બેને કેબિનેટ પ્રધાનની ભૂમિકા મળી છે. નવી સરકારમાં સામેલ કરાયેલા મહિલા પ્રધાનોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન, ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા…
- મનોરંજન
Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર
તાજેતરમાં જ ટીએમસીના સાંસદ બની ચૂકેલા ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિન્હાના ઘરે હવે શરણાઈના સૂર વાગશે કારણ કે સિન્હાની દીકરી અને બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે. મીડિયાના અહેવાલો અનુસાર સોનાક્ષી બૉયફ્રેન્ડ ઝહીર સાથે 23મી જૂને લગ્ન કરે…
- આપણું ગુજરાત
સાવલી નજીક સગાઈના પ્રસંગમા આવેલા બે મહી નદીમા ડૂબ્યાઃ બન્નેના મોત
અમદાવાદઃ વડોદરાના સાવલી તાલુકાના અમરાપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ડૂબી જવાથી બે લોકોના મેત થયા છે. સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી મધ્ય ગુજરાતથી પસાર થતી મહિ…