- નેશનલ
ભાજપ પર Mallikarjun Kharge નો પ્રહાર, કહ્યું ભૂલથી બની સરકાર, લાંબો સમય નહિ ચાલે
બેંગલુરૂ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge)ભારતીય જનતા પાર્ટીના (BJP)નેતૃત્વવાળી એનડીએ(NDA)સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે આ સરકાર ભૂલથી બની છે અને લાંબો સમય નહીં ચાલે. ખડગેએ કહ્યું કે પીએમ મોદીએ પોતે તેને ખીચડી સરકાર ગણાવી…
- આમચી મુંબઈ
મુખ્યપ્રધાન ફરી બન્યા અકસ્માત પીડિતો માટે દેવદૂત
મુંબઈ:- મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવની ફરી એકવાર પ્રતિતિ થઈ છે અને તેઓ માર્ગ અકસ્માત પીડિતો માટે દેવદૂત બની ગયા છે. ગઈકાલે (શુક્રવારે ) રાત્રે સાડા આઠ વાગ્યે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરથી થાણેમાં પોતાના ઘરે પરત ફરતી વખતે, વિક્રોલી નજીક…
- નેશનલ
‘કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી…’, ‘આઝાદી કોન્ફરન્સ’માં અરુંધતી રોયના નિવેદન પર 14 વર્ષ પછી કેસ દાખલ થશે
કાશ્મીર પર તેમની ટિપ્પણીઓને લઈને એક જૂના કેસમાં લેખક અને કાર્યકર્તા અરુંધતી રોયની મુશ્કેલીઓ ભવિષ્યમાં વધી શકે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શુક્રવારે લેખિકા અને કાર્યકર અરુંધતિ રોય સામે આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ 2010માં…
- નેશનલ
NEET પરીક્ષામાં ગેરરીતિના લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કારકિર્દી પર જોખમ નહિ
નવી દિલ્હી : નીટ (NEET)પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ યુનિયન NSUI એ પણ NEET પરીક્ષામાં ગોટાળાનો વિરોધ કર્યો હતો. NEET પરીક્ષા મુદ્દે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા…
- નેશનલ
IIT ખડગપુરના વિદ્યાર્થીની છરી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, મૃત્યુના 2 વર્ષ પછી ખુલાસો
કોલકાતા: દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT ખડગપુર(IIT Kharagpur)માં બે વર્ષ પહેલા ફૈઝાન અહેમદ(Faizan Ahmed) નામના વિદ્યાર્થીના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક લેબના અહેવાલ મુજબ ફૈઝાનની છરી મારી અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી વાર કરવામાં આવેલી…
- આમચી મુંબઈ
મુંબઈના એન્ટોપ હિલમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, 2 મહિલાઓના મોત
મુંબઇઃ મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં શુક્રવારે ત્રણ માળના મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મહિલાઓના મોત થયા હતા, એમ પાલિકાના અધિકારીએ મા હિતી આપી હતી. અકસ્માત બાદ દિવાલનો એક ભાગ આંશિક રીતે ધરાશાયી થયો હતો અને કેટલોક ભાગ જોખમી રીતે લટકતો…
- આપણું ગુજરાત
Gujarat: સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યના રહસ્યમય મોત
સુરતઃ શહેરમાં આજે સવારે એક જ પરિવારના ચાર સભ્યના શંકાસ્પદ હાલતમા મૃતદેહ મળી આવ્યા છે. આ મૃત્યુ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પરિવારના ચારેય સભ્યોના મોતને લીધે ખળભળાટ મચ્યો છે. દરમિયાન બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળેપહોંચી હતી અને…
- નેશનલ
RSS નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર Baba Ramdevની પ્રતિક્રિયા, કહ્યું ભગવાન રામ સૌના
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદનને લઈને ચર્ચા તેજ થઈ છે. જો કે RSSએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. ત્યારે યોગ ગુરુ બાબા રામદેવની(Baba Ramdev)પ્રતિક્રિયા પણ સામે આવી છે.…
- નેશનલ
દેશની સૌથી ઊંચી બિલ્ડીંગ બનાવનું સપનું અધુરું રહી જશે! આ મોટી કંપનીએ નાદારી નોંધાવી
નોઇડા: સુપરટેક ગ્રૂપની સુપરટેક રિયલ્ટર (Supertech realter) કંપનીનું નોઇડાના સેક્ટર 94માં દેશની સૌથી ઊંચી બિલ્ડીંગ સુપરનોવા (Supernova Spira) બનાવવાનું સપનું કદાચ હવે પૂરું નહીં શકે, કંપની દેવામાં ડૂબી ગઈ છે અને હવે કંપની નાદારીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અહેવાલ…
- સ્પોર્ટસ
T20 World Cup:પાકિસ્તાન આઉટ: અમેરિકાની સુપર-એઇટમાં અને 2026ના વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી
લૉઉડરહિલ (ફ્લોરિડા): શુક્રવારે અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવતાં ગ્રુપ-એમાંથી પાકિસ્તાન, આયરલેન્ડ તથા કેનેડા સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. ખાસ કરીને પાકિસ્તાનને અમેરિકા સામેની સુપર ઓવરની હાર અને ભારત સામેના શૉકિંગ પરાજયને કારણે વહેલું આઉટ થઈ…