- નેશનલ
ગુરુગ્રામમાં ગૌશાળામાં ઘૂસ્યા બે દીપડા પછી…..
ગુરુગ્રામના ટિકલી ગામમાં બે દીપડાઓએ 10 પશુઓને મારી નાખ્યા હતા, જેના કારણે વન વિભાગે મોટી બિલાડીઓને પકડવા માટે પાંજરા ગોઠવવા જણાવ્યું હતું. તેઓએ સ્થાનિકોને આ વિસ્તારમાં દીપડાઓની હાજરી અંગે સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી.ગુરુગ્રામમાં એક રહેણાંક વિસ્તારમાં બે દીપડાએ…
- આપણું ગુજરાત
MJMC કોર્સને લઈને મડાગાંઠ : NEPની ગાઈડલાઇનને વળગીએ તો વિદ્યાર્થી પક્ષે અન્યાયની ભીતિ !
રાજકોટ: દેશભરમાં નવી શિક્ષણનીતિ મુજબ નવા અભ્યાસક્રમો બનાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ 2020ને લાગુ કરી દેવામાં આવી છે અને તેને લઈને કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા પણ વિવિધ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન પણ તેને લાગુ કરવાને…
- નેશનલ
આ કારણોને લીધે આ રૂટ પર Vande Bharat ટ્રેનની ઝડપ ઘટાડવામાં આવી ….
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનને લઈને ઇંડિયન રેલવેએ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. રેલવે વિભાગે વંદે ભારત ટ્રેનની સ્પીડ પર બ્રેક લગાવી દીધી છે એટલે કે હવે વંદે ભારત ટ્રેન પહેલાંની સરખામણીમાં ઓછી સ્પીડે ચાલશે. નિઝામુદ્દીન, દિલ્હી રેલ્વે સ્ટેશનથી રાણી કમલાપતિ…
- નેશનલ
Cabinet Minister Chirag Paswanએ કેમ કહ્યું એક આંગળી ઉઠાવો છો ત્યારે બાકીની…
નવી દિલ્હીઃ બુધવારે ઓમ બિરલાની બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Oppotion Leader Rahul Gandhi) તેમને તેમને ખુરશી સુધી લઈ હતા. જ્યારે તેમને શુભેચ્છા…
- નેશનલ
Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે’ બોલ્યા….
Delhi Liquor Policy Caseની તપાસ કરી રહેલી સીબીઆઇએ કેજરીવાલની 5 દિવસની કસ્ટડી માંગી છે. CBIએ કોર્ટમાં દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી મામલે સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કેજરીવાલે કહ્યું છે કે…
- નેશનલ
પહેલા ગળે મળ્યા, તાળી આપી, જુઓ ચિરાગ- કંગનાની કેમિસ્ટ્રી
લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌત ચર્ચામાં છે. તો બીજી તરફ નેશનલ ક્રશ બની ચૂકેલા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ લાઇમલાઇટ મેળવવાની કોઇ તક નથી છોડી રહ્યા. કંગના અને ચિરાગ બંને સારા…
- નેશનલ
OM Birla એ લોકસભામાં Emergency પર રખાયું મૌન, પ્રથમ ભાષણ પર વિપક્ષે કર્યો હંગામો
નવી દિલ્હી : ઓમ બિરલા(OM Birla) ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે. પદ સંભાળતાની સાથે જ તેમણે 1975ની ઈમરજન્સીનો (Emergency)ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના વલણને પણ લોકશાહી વિરોધી ગણાવ્યું હતું. જેના પગલે વિપક્ષ ગુસ્સે થયો અને હંગામો…
- નેશનલ
સ્પીકર બનતા જ AAP સાંસદના સવાલ પર નારાજ થયા OM Birla,કહ્યું કાયદો વાંચો …
નવી દિલ્હી : ઓમ બિરલાને(OM Birla)લોકસભા સ્પીકર બનવા પર અભિનંદન આપતાં આમ આદમી પાર્ટી (AAP)એ અનેક સવાલો ઉઠાવ્યા હતા. પંજાબના હોશિયારપુરથી આપ (AAP)ના સાંસદ ડૉ.રાજ કુમાર ચબ્બેવાલે સંસદમાં કહ્યું કે જો ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હોત તો સ્પીકર પદ…
- નેશનલ
નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાને સીટ પર લઇજતા રાહુલે, પીએમ મોદી તરફ હાથ લંબાવ્યો ત્યારે…..
નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર પદ માટે ભારે રસાકસી બાદ આખરે સત્તાધારી એનડીએ પક્ષના ઉમેદવાર ઓમ બિરલાને જ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ દરમિયાન એક એવું વિરલ દ્રશ્ય જોવા મળ્યું હતું કે લોકો પણ અચંબામાં પડી ગયા હતા. સત્તાધારી…
- નેશનલ
OM Birla ને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, રાહુલ ગાંધીએ બંધારણ યાદ અપાવી કહી આ વાત
નવી દિલ્હી : ઓમ બિરલા(OM Birla)ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે. તેઓ ધ્વનિ મતથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને વિપક્ષના ઉમેદવાર કે. સુરેશનો પરાજય થયો હતો. જીત બાદ ઓમ બિરલાને અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત…