• હિન્દુ મરણ

    કચ્છી ભાટીયારંજના આશર (ઉં. વ. ૬૭) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ખીમજી રતનશી આશરના સુપુત્રી. કીર્તિ, નરેન્દ્ર અને અ. સૌ. ભારતી મુકેશ ભાટીયાના બેન. તે અ. સૌ. હર્ષદા તથા અ. સૌ. ભાવનાના નણંદ. અ. સૌ. કુંજલના માસી. રાજેશ્ર્વરી, કાજલના ફૂઇ…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૨૧-૧-૨૦૨૪,પુત્રદા એકાદશી ભારતીય દિનાંક ૧, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪ રવિવાર, પૌષ સુદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૧મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૧ સુધી (તા. ૨૨મી) પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પુત્રદા એકાદશી (છાશ), મન્વાદિ, ભારતીય માઘ માસારંભ,…

  • ઉત્સવ

    સેમિક્ધડક્ટર દિલ મૈં હો તુમ, સાંસો મેં તુમ…

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સૌથી વધારે જેના પર ફોક્સ હતું એ હતા સેમિક્ધડક્ટર…ગુજરાતના આગણે કમ્પ્યુટરથી લઈને મોબાઈલ સુધીની ચીપ બનાવતી કંપનીઓને આવકારવા માટે સરકાર તરફથી પણ ઘણા પ્રયાસો થયા છે. હવે એ વાત નક્કી છે કે,…

  • ઉત્સવ

    સાગરપેટા – કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો

    આજે આટલું જ -શોભિત દેસાઈ (૨) ઘણી વખત ઘણાંને લાગે છે કે પાકિસ્તાન નાપાકિસ્તાન છે, મને સુધ્ધાં. પણ ફૈઝ એહમદ ફૈઝની કોઈ નઝમ મનના મેદાનમાં રમવા આવે કે જિંદગીના શ્ર્વાસ રોકી નાખતી ગભરામણ પાકિસ્તાનના કોઈ મીડિયા પ્લેટફોર્મ કે ન્યૂઝ ચેનલથી…

  • ઉત્સવ

    આ વિધિના ખેલ કે ઈગો?

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે આજે પ્રિયંકા ત્રિવેદીના આનંદનો પાર ન હતો. એક બાહોશ અને યુવાન સોલીસીટર તરીકે એણે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.મુંબઈ હાઈકોર્ટમાં પ્રિયંકા એક સિનિયરવકીલ સામે એકકોમ્પલીકેટેડ કેસ જીતી શકી હતી. કોફી હાઉસમાં પોતાના આસિસ્ટન્ટ મનોજ…

  • ઉત્સવ

    રામ નામે પથ્થર તર્યા હવે રામ નામે બ્રાન્ડસ તરશે!

    આ પ્રત્યક્ષ જોવાનો અવસર આવી ગયો છે..! . બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આવતીકાલનો દિવસ ઇતિહાસ રચશે અને તેની નોંધ હજારો વર્ષો સુધી લેવાશે. કહી શકાય કે આવતી કાલનો દિવસ અમર થઇ જશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ…

  • ઉત્સવ

    સામ્યવાદીઓ હવે શું કરશે?

    રામમંદિર જઈ દર્શન કરશે કે પોતાનો દંભ ચાલુ રાખશે? ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આજકાલ સામ્યવાદીઓ ભારે દ્વિધામાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના દર્શને જવું કે નહીં?! આમ તો સામ્યવાદીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવે છે, પરંતુ રાજકીય લાભ મળે તો કદાચ…

  • ઉત્સવ

    જ્ઞાનની ભેટ પર પ્રતિબંધ શેનો?!

    ‘અમને જે બૌદ્ધ જ્ઞાન મળ્યું છે તે નાલંદામાંથી આવ્યું છે..’ આ શબ્દો છે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના… એક સમયે વિશ્ર્વનું સૌથી મોટું વિશ્ર્વવિદ્યાલય હતું નાલંદા… કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા સહિત અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે…

Back to top button