પારસી મરણ
બમન નસરવાનજી બચા તે જરૂ બમન બચાના ધણી. તે મરહુમો નસરવાનજી અને આલામાઈ બચાના દીકરા. તે બેહેરાજ નોઝર કોલાહ અને જેસમીન ફીરદોસ બચાના બાવાજી. તે ફીરદોસ ફરેદુન બચા તથા મરહુમ નોઝર તેહેમુરસ કોલાહના સસરાજી. તે સાવક તથા મરહુમો સોલી અને…
હિન્દુ મરણ
સોરઠિયા બ્રહ્મક્ષત્રિયમૂળગામ અમરેલી, હાલ બોરીવલી સ્વ. જેઠાલાલ ભાણજી પડીયાના પત્ની વિજ્યાબેન (ઉં.વ.૮૪) તે સ્વ. મીનાબેન ઈન્દ્રવદન, હરેશભાઈ, પંકજભાઈ, ઈલાબેન નયન, કિરીટભાઈના માતા. સ્વ. ચંદુલાલ, સ્વ. મગનભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. કમળાબેન જમનાદાસ, સ્વ. લીલાવંતીબેન પ્રાણજીવનદાસ, સ્વ. દિવાળીબેન ગોરધનદાસ, સ્વ. સરસ્વતીબેન રામજીભાઈના…
જૈન મરણ
સ્વ. શારદાબેન રમણીકલાલ ઝવેરચંદ દોશી તે સોમવાર ૨૭.૧૧.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રજની, દીપક, રેખા, ભારતી, મનીષા, આરતીના માતુશ્રી. તે ગીતા, પુનમ, નિતિન, રાજેશ, સમીર, શૈલેષના સાસુ. તે હેનીલ, પ્રતિક, દિક્ષિતાના દાદી. તે ભાવિક, બીજલ, કિંજલ, હેલી, ક્રીમા, હર્ષ, વિધિના…
- શેર બજાર
સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીએ બે મહિના પછી ૨૦,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરની લેવાલી સાથે વૈશ્ર્વિક બજારોની તેજીના સંકેત વચ્ચે નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ પણ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦નો આંક ફરી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. બીએસઇનો ત્રીસ શેર…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જોવા મળેલો આંતરપ્રવાહ અને આજે બજારમાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો બે…
- વેપાર
નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની અમુક ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની અને…
- એકસ્ટ્રા અફેર
રાહુલ દ્રવિડ પણ નૈતિકતા ના બતાવી શક્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં જ રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર પછી ભારતીય ટીમના કોચપદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે એવું લાગતું હતું. રાહુલ દ્રવિડના સ્થાને નેશનલ ક્રિકેટ એકેડમી (ગઈઅ)ના કોચ તરીકે કામ કરતા વીવીએસ લક્ષ્મણને મૂકવાનું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૦૨૩,સંકષ્ટ ચતુર્થી.ભારતીય દિનાંક ૯, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…
સાચો ઇમાની મોમીન તે છે જે વિપરીત સંજોેગોમાં મનને શાંત રાખે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી વિપરીત સંજોગોમાં મનને શાંત રાખી શકે તે ઇન્સાન સુખમય જીવન વ્યતિત કરી શકવા સફળ થાય છે. ઇમાન (શ્રદ્ધા, આસ્થા) લાવનાર ઇન્સાને પોતાના જીવનને ખુશહાલ બનાવવું હોય, આલોક અને પરલોક-બંને જહાંને સફળ કરવી હોય તો અહીંતહીં ક્યાંયે…
- પુરુષ
જીવન-મરણ વચ્ચેની સ્પર્ધાનો મેન ઑફ ધ મેચ આર્નોલ્ડ ડિક્સ
૧૨મી નવેમ્બર દિવાળીની અંધારી રાતે ભારતવાસીઓ દીપ પ્રક્ટાવી રોશનીનો આનંદ માણી રહ્યા હતાં ત્યારે એ જ દિવસે ઉત્તરાખંડની સિલ્ક્યારા બારકોટ સુરંગમા કામ કરતા ૪૧ મજૂરો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. આ સુરંગ પહાડના ભૂસ્ખલનથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ. મજૂરોના બહાર નીકળવાના…