અગ્નિવીરની ટ્રેનિંગ લઈ રહેલી યુવતીની મલાડમાં નેવીની હોસ્ટેલમાં આત્મહત્યા
મુંબઈ: ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકેની ભરતી માટેની તાલીમ લઈ રહેલી યુવતીએ મલાડના માલવણી વિસ્તારમાં આઈએનએસ હમલા સ્થિત હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાઈ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. માલવણી પોલીસના જણાવ્યા મુજબ આપઘાત કરનારી યુવતીની ઓળખ અપર્ણા નાયર (૨૦)…
મુંબઈને સુંદર બનાવવા પાલિકા નિષ્ફળ
એક હજાર મેટ્રિક ટન સુધી કચરો વધ્યો મુંબઈ: મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે પાલિકા ગમે તેટલી ભાગંભાગ કરે, પણ નિષ્ફળતા જ હાથ લાગી છે. આ જ કારણથી મુંબઈમાં દિવસે ને દિવસે કચરાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. એક દિવસમાં કચરાનું…
વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વિવાદમાં
પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં: માછીમારોની ચેતવણી મુંબઈ: વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વર્સોવા-વિરાર કિનારે આવેલા કોલીવાડ અને ત્યાંના માછીમારીના વ્યવસાયોને કાયમ માટે વિક્ષેપિત કરશે. દરમિયાન, વર્સોવા – મનોરી વચ્ચેના ૧૧ માછીમાર સંગઠનોએ આ કોસ્ટલ રોડનો વિરોધ કર્યો છે અને આરોપ…
‘આધાર’નો અભાવ: વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં સમસ્યા
મુંબઈ: આધાર નંબરના અભાવને કારણે શહેરની પાલિકા તેમજ અનુદાન મેળવતી શાળાઓ ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓના નામ યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (યુડીઆઇએસઈ+) પોર્ટલ પર રજીસ્ટર કરી શકતી નથી. બેઘર અને શાળામાં નહીં ભણી શકતા ૧૨૮૦ બાળકોમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહેલાઓમાં…
નાયગાંવમાં હાઈવે નજીક મળેલા હાડપિંજરના કેસમાં સગીર સહિત ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાયગાંવ નજીક મળેલા યુવકના હાડપિંજરના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સગીસ સહિત ત્રણ જણને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે હાડપિંજર મળ્યાના પાંચ દિવસમાં કેસ ઉકેલી આરોપી પક્યા સૂરજ સિંહ…
- નેશનલ
મોતને માત આપી ટનલમાંથી ૪૧ મજૂર બહાર આવ્યા
૧૭મા દિવસે જિંદગીનો જંગ જીત્યા: એનડીઆરએફ, એસડીઆરએફ અને વિદેશી એન્જિનિયરની મહેનત રંગ લાવી મોદી હૈ તો મૂમકીન હૈ: તૂટી પડેલી સિલ્કયારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ મજૂરને મંગળવારે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી, કેન્દ્રના…
- નેશનલ
વિમાન ફસાયું:
નૌકાદળનું પી-૮-એ વિમાન મરિન કૉર્પ્સ બૅઝ હવાઈ ખાતે સોમવારે રનવે છોડીને હવાઈસ્થિત કૅનેહે ખાતે છીછરા પાણીમાં ફસાઈ ગયું હતું. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા અખાતમાં ફસાયેલા મોટા કદના આ વિમાનમાંથી સંપૂર્ણ ઈંધણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. જોકે, આ વિમાનને પાણીમાંથી…
ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાને બદલે એસડીઆરએફ એટલે કે દર વખતે કુદરતી આપત્તિ વખતે ૩૩ ટકા નુકસાન સામે…
ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત
તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને પગલે આતંકવાદીઓના કબજામાં રહેલા બાન અને ઈઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઈન કેદીઓ વચ્ચે વધુ આદાનપ્રદાનની તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના…
ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર
વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર, ગોળીબારો અને હત્યાથી દૂષિત…