Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 20 of 316
  • મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 935 લાખનાં 1024 વિકાસકામો મંજૂર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ. 935.43 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર સરસ્વતી હોલ…

  • અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે?

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 તારીખે મહારાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની હાજરીમાં અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે. કૉંગ્રેસમાં અશોક ચવ્હાણના કદને ધ્યાનમા રાખી તેમ જ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે તેને માન…

  • મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક

    મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા 13 ફેબ્રુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મુંબઈ ચેનલ પર સાંકળ નંબર 15.750 કિલોમીટર પર ગેન્ટ્રીની બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના કામકાજને લીધે…

  • નેશનલ

    શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ

    લૉન્ચિંગ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાના લૉન્ચિંગમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. (એજન્સી) નવી દિલ્હી: ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી. જેને વડા પ્રધાન…

  • પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી…

  • એકસ્ટ્રા અફેર

    સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…

  • સુરતથી અયોધ્યા જતી `આસ્થા સ્પેશિયલ’ ટે્રન પર પથ્થરમારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટે્રન દોડાવવામાં આવી રહી છે. સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટે્રન પર રવિવારે રાત્રે 10:45 વાગ્યે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ટે્રનમાં કુલ 1340 યાત્રીઓ…

  • અશોક ચવ્હાણનું રાજીનામું

    ભાજપનું ઓપરેશન લૉટસ – મહાવિકાસ આઘાડી વેરવિખેર (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાજપના ઓપરેશન `લૉટસ’ને કારણે મહાવિકાસ આઘાડી (એમવીએ) પડી ભાંગવાના આરે આવી ગઇ છે. શિવસેના અને એનસીપીના બે જૂથ બન્યા ત્યાર બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ…

  • નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર

    નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…

  • કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કૉંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્યપદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા સોમવારે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાંથી ચૂંટાનાર ડૉ. એ.કે. પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડાને…

Back to top button