રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું…
સુરતથી અયોધ્યા જતી `આસ્થા સ્પેશિયલ’ ટે્રન પર પથ્થરમારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટે્રન દોડાવવામાં આવી રહી છે. સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટે્રન પર રવિવારે રાત્રે 10:45 વાગ્યે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ટે્રનમાં કુલ 1340 યાત્રીઓ…
નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…
- એકસ્ટ્રા અફેર
સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…
અશોક ચવ્હાણનું રાજીનામું
ભાજપનું ઓપરેશન લૉટસ – મહાવિકાસ આઘાડી વેરવિખેર (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાજપના ઓપરેશન `લૉટસ’ને કારણે મહાવિકાસ આઘાડી (એમવીએ) પડી ભાંગવાના આરે આવી ગઇ છે. શિવસેના અને એનસીપીના બે જૂથ બન્યા ત્યાર બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ…
મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 935 લાખનાં 1024 વિકાસકામો મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ. 935.43 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર સરસ્વતી હોલ…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી: સૌરાષ્ટે્ર રાજસ્થાન સામે મેળવી મોટી જીત, જાડેજાની સાત વિકેટ
જયપુર: રણજી ટ્રોફીમાં ગ્રુપ-એની મેચમાં સૌરાષ્ટે્ર રાજસ્થાનને 218 રનથી હરાવ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બીજી ઇનિંગમાં 32 રનમાં સાત વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે…
- નેશનલ
બિહારમાં નીતીશકુમારનો ડંકો: વિશ્વાસનો મત જીત્યા
વિશ્વાસના મત અગાઉનો વિશ્વાસ:પટણામાં 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં તેમના વડપણ હેઠળની સરકારની બહુમતી પુરવાર કરવા ફ્લોર ટૅસ્ટ માટે જતા અગાઉ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પ્રસારમાધ્યમનું અભિવાદન કર્યું હતું. (એજન્સી) પટણા: બિહારમાં મહાગઠબંધનના સભ્યોના વૉકઆઉટ વચ્ચે નવી જ રચવામાં આવેલી એનડીએ સરકારે…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન…
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી…