અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 તારીખે મહારાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની હાજરીમાં અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે. કૉંગ્રેસમાં અશોક ચવ્હાણના કદને ધ્યાનમા રાખી તેમ જ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે તેને માન…
આજે વાપીથી બગવાડા સ્ટેશન વચ્ચે બ્લોકને લીધે અમુક ટે્રનો રદ-રેગ્યુલેટ
મુંબઈ: મુંબઈ વિભાગના પશ્ચિમ રેલવેમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવતા માર્ગમાં બ્લોક લેવામાં આવે છે. મોટા પ્રમાણમાં કામકાજને લીધે અનેક ટે્રનોના સમયમાં બદલાવ કરવાની સાથે અનેક ટે્રનોને રદ પણ કરવામાં આવી છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે દ્વારા મંગળવારે (13 ફેબ્રુઆરી…
વૈષ્ણોદેવીના દર્શન માટે હેલિકૉપ્ટરનું ઑનલાઈન બુકિંગ કરવા જતાં છેતરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જમ્મુમાં વૈષ્ણોદેવીના દર્શન માટે હેલિકૉપ્ટરનું ઑનલાઈન બુકિંગ કરવા જતાં બોરીવલીનો રહેવાસી છેતરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોતાના અને મિત્રોના પરિવાર માટે કટરાથી મંદિર નજીકના હેલિપૅડ સુધીની સુવિધા અંગે ઑનલાઈન સર્ચ કરનારા ફરિયાદી પાસેથી સાયબર ઠગે રૂપિયા પડાવ્યા…
રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ દોડાવશે 5,150 એસી ઈ-બસબોરીવલી-થાણે-નાશિક હાઈવે પર દોડશે ઈ-બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણ અને પર્યાવરણના જતન માટે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા રાજ્યમાં 5,150 ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે રાજ્યમાં 173થી બસ સ્ટોપર ઈ-બસ ચાર્જિગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. મુખ્ય પ્રધાનના હસ્તે મંગળવારે થાણેથી…
પ. બંગાળ વિધાનસભામાં ભાજપના છ વિધાનસભ્યને સસ્પેન્ડ કરાયા
કોલકાતા: બીજેપીના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી અને પક્ષના અન્ય કેટલાક ધારાસભ્યોને સોમવારે બપોરે અશાંતિગ્રસ્ત સંદેશખાલી વિસ્તારની મુલાકાત લેવાથી અટકાવવામાં આવ્યા હતા, પોલીસે કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશોને ટાંકીને આ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. અગાઉના દિવસે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં…
નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…
- એકસ્ટ્રા અફેર
સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન…
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી…
રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું…