Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • તરોતાઝા

    શરીર ઝકડાઇ જવાના ગ્રહોના એંધાણ સૂચવે છે.

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય: કુંભ રાશિમંગળ: મકર રાશિબુધ: કુંભ રાશિગુરુ: મેષ રાશિશુક્ર: મકર રાશિશનિ: કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ: મીન રાશિ વક્રીભ્રમણકેતુ: ક્નયા રાશિ વક્રીભ્રમણકુંભ રાશિમાં સૂર્ય-બુધ- શનિની વાયુ તત્ત્વ-સ્થિર રાશિમાં ત્રિપુટી નૈસર્ગિક કુંડલી મુજબ 11…

  • જીવનશૈલી સુધારો સુંદરતા ખીલવો

    વિશેષ – નિધી ભટ્ટ સૌદર્ય પ્રસાધનો તમને સુંદર બનાવી શકે છે એવી માન્યતા ધરાવતા હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સૌંદર્ય વધારવામાં સૌંદર્ય પ્રસાધનો નજીવી ભૂમિકા ભજવે છે. તમારી સભાન જીવનશૈલી તમને અંદરથી સ્વસ્થ અને સુંદર બનાવે છે.…

  • તરોતાઝા

    શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ (3)

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક આપણે શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમા વિશે જાણી રહ્યા છીએ. આ શૃંખલામાં આજે આપણે જાણીશું અસ્થમાનું નિદાન કઈ રીતે થાય છે અને તેને માટે સામાન્ય ઘરગથ્થુ ઉપચારો જે તમને રાહત આપી શકે છે. કોઈપણ રોગ માટે કયા…

  • પગની કપાશી પ્રત્યે બેપરવા ન રહો

    વિશેષ – ડૉ. માજિદ અલીમ પગ આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. તેના પર આખા શરીરનું વજન ટકેલું છે અને તેથી આપણે પગની દેખભાળ પ્રત્યે સજાગ રહેવું જોઇએ.પગ પ્રત્યેની લાપરવાઇ ઘણી વખત મુશ્કેલી ઊભી કરી શકે છે. પગ પર સતત આવતા…

  • વેપાર

    સોનાચાંદીમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં, જોકે ઊંચા મથાળે ઘરાકીમાં ઓટ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઝવેરી બજારમાં કામકાજની શરૂઆત સારા સુધારા સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા હતા.સોનાચાંદીના ભાવમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં હતા પરંતુ, ઊંચી સપાટીએ લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાથી સહેજ ફ્રોફિટ બુકિંગ વચ્ચે…

  • નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર

    નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…

  • એકસ્ટ્રા અફેર

    સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન…

  • પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી…

  • રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું…

Back to top button