આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘ રે રોડ’ સ્મશાનભૂમિની ઈલેક્ટ્રિક ભઠ્ઠી ૧૫ દિવસ બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘રે રોડ’માં આવેલા હિંદુ વૈકુંઠધામ સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિકભઠ્ઠીમાં ટેક્નિકલ સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૭ ઑગસ્ટ, ૨૦૧૪થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ઈલેક્ટ્રિક ભઠ્ઠીની સેવા બંધ રહેશે.

સંબંધિત કામ પૂરા થયા બાદ ઈલેક્ટ્રિક ભઠ્ઠી ફરી ચાલુ કરવામાં આવશે. જોકે અહીં પારંપારિક પદ્ધતિએ અંતિમ વિધીની સેવા ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નજીકમાં આવેલી ચંદનવાડી તથા વરલીની સ્મશાનભૂમિમાં રહેલી ઈલેક્ટ્રિક ભઠ્ઠીનો પર્યાય ઉપલબ્ધ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?