ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન કેમ?: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીનું આખા દેશમાં વાતાવરણ છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની પ્રચારસભાઓ ચાલી રહી છે. શિવસેના અને શિવસેના (યુબીટી) વચ્ચે સામ સામે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને એવો સવાલ કર્યો હતો કે ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન મહાવિકાસ આઘાડી દ્વારા … Continue reading ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન કેમ?: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ