ગુજરાત પ્રધાનમંડળ વિસ્તરણની પળે પળની અપડેટ | મુંબઈ સમાચાર
Live News

ગુજરાત પ્રધાનમંડળ વિસ્તરણની પળે પળની અપડેટ

ગુજરાતમાં 17 ઓક્ટોબરના રોજ પ્રધાનમંડળનું વિસ્તર થશે. જેમાં નબળી કામગીરી કરનારા પ્રધાનોને પડતા મૂકવામાં આવશે. તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનોનો સમાવેશ કરવામાં આવી શકે છે.

    Mumbai Samachar Team

    એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

    સંબંધિત લેખો

    Back to top button