- નેશનલ
આજનું રાશિફળ (13-09-023): કન્યા, તુલા અને કુંભ રાશિના લોકોને કામના સ્થળે મળી શકે છે સારા સમાચાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી અને મિશ્ર સાબિત થવાનો છે. આજે તમે કામના સ્થળે વિશેષ સ્થાન હાંસિલ કરી શકશો અને એક કરતાં વધુ સ્રોતમાંથી આવક મેળવવાનો પ્રયાસ કરશો. આજે તમે સફળતાની સીડીઓ પર સરળતાથી ચઢી શકશો અને તમારા…
- આમચી મુંબઈ
30 દિવસ પૂરા થયા બાદ એકેય પ્રધાનોને ફરવા દઈશું નહીં: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગે ઉપવાસ પર બેઠા છે અને તેમના ઉપવાસનો પંદરમો દિવસ છે ત્યારે તેમણે મંગળવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે સરકાર એક મહિનાનો સમય માગી રહી છે. આવતીકાલે તેઓ અમને સમય…
- નેશનલ
એવિયેશન ક્ષેત્રે આવ્યા મહત્ત્વના સમાચાર, ડોમેસ્ટિક ટ્રાફિકમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી તબક્કાવાર દેશના ડોમેસ્ટિક જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ઈન્ડસ્ટ્રીમાં રિકવરીનો ટોન જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષના ઓગસ્ટ મહિના દરમિયાન દેશના ડોમેસ્ટિક એર ટ્રાફિક 23 ટકા…
- નેશનલ
‘આ’ વાઈરસને કારણે કેરળમાં બેનાં મોત, કેન્દ્ર સરકાર એક્શનમાં
કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઈરસને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળ સરકારે કોઝિકોડ જિલ્લામાં બે લોકોના અકુદરતી મોત મુદ્દે તેમના નમૂના તપાસ માટે મહારાષ્ટ્રના પુણેમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન…
- નેશનલ
G-20 બાદ ભારત મંડપમનું શું થશે? જાણો કોણ કોણ કરી શકશે બુક?
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હાલમાં યોજાયેલી G-20 બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચામાં કોઈ આવ્યું હોય તો તે છે આ સમિટનું વેન્યુ ભારત મંડપમ…પ્રગતિ મેદાનમાં બનાવવામાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં આ શિખર યંત્રણા યોજાઈ હતી અને એને નામ આપવામાં આવ્યું ભારત મંડપમ.…
- નેશનલ
મમતા બેનરજી સ્પેન, દુબઈના 11 દિવસના પ્રવાસે
કોલકતાઃ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આજથી 11 દિવસ માટે સ્પેન અને દુબઇના પ્રવાસે ગયા છે. સ્પેન અને દુબઈની 11-દિવસીય મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે બિઝનેસ સમિટમાં ભાગ લેશે અને અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.મમતા બેનરજીએ રાજ્ય…
- નેશનલ
આ મહાભારતનું લાક્ષાગૃહ કે પછી મજાર…
બાગપત: વારાણસીના જ્ઞાનવાપી જેવો વધુ એક ધાર્મિક વિવાદ ઉત્તર પ્રદેશમાં બાગપતના લાક્ષાગૃહ અને મજાર અંગે ચાલી રહ્યો છે. આ મહાભારત કાળના લાક્ષાગૃહની જમીન પર મજાર બનાવવાનો વિવાદ છે, હિંદુ પક્ષ આ મિલકત હિંદુઓની હોવાનું કહી રહ્યો છે. આ માટે બાગપત…
- નેશનલ
ચીનમાં જિનપિંગે મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓની કરી ધરપકડ કરી
પડોશી દેશ ચીનમાં બધું બરાબર નથી. ચીનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા તેમના વિદેશ પ્રધાન ગુમ થયા હતા. હવે એમ જાણવા મળ્યું છે કે ચીનના સંરક્ષણ પ્રધાન પણ ગાયબ થઇ ગયા છે. સંરક્ષણ પ્રધાન લી શાંગ ફુના ગાયબ થયા…