-  ધર્મતેજ આ તારીખથી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપના માટેનો શુભ સમયહિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અશ્વિન (આસો) માસની શુક્લ પક્ષની એકમની તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાના ભક્તો આદરપૂર્વક ઉપવાસ રાખે… 
-  નેશનલ ફરી એક વખત ટ્રેક પર દોડશે નવ વંદે ભારત ટ્રેનો…નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોને ફરી એક વખત વંદે ભારત ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે અને આ વખતે આ ટ્રેનો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા જેવા રાજ્યોમાં દોડાવાઈ શકે છે, કારણ કે આ રાજ્યમાં આગામી કેટલાક સમયમાં ચૂંટણીઓ યોજાવવાની… 
-  સ્પેશિયલ ફિચર્સ તો હવે ઘરને ગાયના છાણથી પણ પેઇન્ટ કરી શકાશે…બાંદાઃ ગાયને આપણે માતા કહીએ છીએ અને ગાયના દૂધને સૌથી પ્રૌષ્ટીક આહાર માનવામાં આવે છે. ત્યારે અત્યારે ગાયના છાણનો ઉપયોગ પણ અનેક રીતે થાય છે પરંતું શું તમને ખબર છે કે આ જ છાણનો ઉપયોગ કરીને ઘરને સાવ સસ્તામાં પેઇન્ટ… 
-  નેશનલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો બે અઠવાડિયામાં આ કામ કરી લો…મ્યુચ્યુઅલ ફંડ્સ શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાની લોકપ્રિય રીતો પૈકીની એક છે. આમાં રોકાણકારોને શેરબજારની તેજીનો લાભ મળે છે અને સાથે સાથે પોર્ટફોલિયો વૈવિધ્યસભર હોવાને કારણે નુકસાન પણ ઓછું થાય છે. આ સિવાય સારા શેર શોધવાની કડાકૂટમાંથી પણ તમે છૂટકારો મેળવો… 
-  નેશનલ વિંધ્યવાસિનીના ગર્ભગૃહમાં આવશે ગંગા…મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ વિંધ્ય કોરિડોરમાં મા વિંધ્યવાસિની ધામને ભવ્ય બનાવવા દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિંધ્ય કોરિડોરના નિર્માણ બાદ ગંગાનું પાણી સીધું માતાના… 
-  આમચી મુંબઈ થાણેમાં આઠ મહિનાના દીકરાનું પોસ્ટમોર્ટમ ન કરવું પડે એટલે મૃતદેહ લઈને પિતા ફરારથાણેઃ થાણેમાં દીકરાનું પોસ્ટમોર્ટમ ન કરાવવું પડે એટલે પિતા આઠ મહિનાના દીકરાને લઈને હોસ્પિટલમાંથી રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના થાણે પાલિકાના છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં બની હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલ દ્વારા આ બાબતની જાણ… 
-  આપણું ગુજરાત જુનાગઢ ખાતે ઉપરકોટનો કિલ્લો ફરી ખુલ્લો મુકાશે.ઉપરકોટના કિલ્લાને ટૂંક સમયમાં ફરી ખુલ્લો મુકાશે. આજે પ્રવાસન વિભાગના એમ ડી સૌરભ પારધીએ સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.જિલ્લા વહીવટી તંત્ર પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી હતી.ઉપરકોટમાં થયેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.હવે ટૂંક સમયમાં થઈ શકે… 
 
  
 








