- સ્પેશિયલ ફિચર્સ
બાળકોમાં તણાવ ન ઊભો થાય તે માટે કરો આ નાનકડો ઉપાય
તણાવ શબ્દ આમ તો બાળકો માટે છે જ નહીં. બાળકો તો હસતા રમતા જ હોય. પણ આજના સમયમાં શિક્ષણનો ખોટી રીતે નાખવામાં આવેલો બોજ અને અન્ય કારણોને લીધે બાળકો પણ તણાવના શિકાર બની જાય છે. બાળકો હોય કે પુખ્ત વયના…
- નેશનલ
મહિલા અનામત બિલની ચર્ચા વખતે સુપ્રિયા સુળેએ ભાઈ વિશે શું આપ્યું નિવેદન?
નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આજે આ બિલ મુદ્દે બારામતીનાં સાંસદ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા સુપ્રિયા સુળેએ ભાગ લઈને મહત્ત્વની વાત કરી હતી. મહિલા અનામત મુદ્દે વાત કરતા કરતા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના આ ટર્મિનસની થશે કાયાપલટ, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત ટર્મિનસ લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી)માં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ક્ષમતા વધારવા માટે મધ્ય રેલવેએ નવા પ્લેટફોર્મ બાંધવાનો નિર્ણય લીધો છે. એલટીટીમાં બે નવા પ્લેટફોર્મ સહિત 4 સ્ટેબલિંગ માર્ગ અર્થાત ટ્રેન ઊભી કરવામાં આવી રહી છે,…
- નેશનલ
40 વર્ષે સપ્તપદીના ફેરા ફરશે આ અભિનેત્રી? એક સમયે એક્ટર ધનુષ સાથે જોડાયું હતું નામ
મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’માં વિક્રમ, એશ્વર્યા રાય જેવા કલાકારો સાથે જોવા મળેલી ત્રિશા ક્રિષ્નનની સુંદરતાના કરોડો ચાહકો છે. અભિનેત્રીએ વર્ષ 1999માં મિસ ચેન્નઇ બન્યા બાદ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો અને ત્યારબાદ લાગલગાટ તમિલ અને તેલુગુ ફિલ્મ કરીને તેણે સફળતાના…
- નેશનલ
મુશ્કેલીમાં મુકાઇ ‘મિસ યુનિવર્સ પાકિસ્તાન’, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI કરશે તપાસ
ગત 14 સપ્ટેમ્બરે માલદિવ્સમાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં મિસ યુનિવર્સ પાકિસ્તાનનો ખિતાબ જીતનારી યુવતી એરિકા રોબિન તેમજ ઇવેન્ટના આયોજકો સામે પાકિસ્તાનના કેર ટેકર પ્રધાનમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન અનવર ઉલ હક કાકરે ઇન્ટેલિજન્સ એજન્સી ISIને ઇન્વેસ્ટીગેશન ઓર્ડર…
- સ્પોર્ટસ
આ જાણીતા ખેલાડી સામે પત્ની વિરૂદ્ધ હિંસા મામલે કોર્ટનો મોટો નિર્ણય
કોલકાતાઃ ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. કોલકાતાની નીચલી અદાલતે તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં તેને જામીન આપ્યા છે. શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબને પણ એ…
- ધર્મતેજ
આ તારીખથી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપના માટેનો શુભ સમય
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અશ્વિન (આસો) માસની શુક્લ પક્ષની એકમની તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાના ભક્તો આદરપૂર્વક ઉપવાસ રાખે…
- નેશનલ
ફરી એક વખત ટ્રેક પર દોડશે નવ વંદે ભારત ટ્રેનો…
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોને ફરી એક વખત વંદે ભારત ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે અને આ વખતે આ ટ્રેનો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા જેવા રાજ્યોમાં દોડાવાઈ શકે છે, કારણ કે આ રાજ્યમાં આગામી કેટલાક સમયમાં ચૂંટણીઓ યોજાવવાની…