- નેશનલ
એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ કેમ આવ્યા ચર્ચામાં?
નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બંને જૂથો ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) સમક્ષ પોતપોતાના વિચારો રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે અજિત પવાર કેમ્પના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ અને એનસીપીના વડા શરદ પવાર બંનેના એક ફોટોગ્રાફે મહારાષ્ટ્રના રાજકારણમાં…
- નેશનલ
DGCAના એર ઈન્ડિયાના ફ્લાઇટ સેફ્ટી અધિકારીને આટલા સમય માટે સસ્પેન્ડ કર્યા…
સિવિલ એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે ઈન્સ્પેક્શનમાં સુરક્ષા પ્રોટોકોલમાં ક્ષતિઓ જોવા મળી હતી. ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા જે 121 એરક્રાફ્ટનો કાફલો ધરાવે છે,26 ઓગસ્ટના…
- આમચી મુંબઈ
બોલો રોજ મુંબઈ અને પુણેમાં વેચાય છે લાખોના હિસાબે શ્રીફળ, આ છે કારણ…
પુણેઃ ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શ્રીફળ વેચનારા વેપારીઓને બાપ્પા ફળ્યા છે. પૂજા, તોરણ માટે શ્રીફળની માંગણી મોટા પ્રમાણમાં વધી ગઈ છે. પુણે-મુંબઈની જ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દરરોજના 70-80 લાખથી વધુ શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે.તહેવારોના દિવસોમાં મહારાષ્ટ્રના પુણે-મુંબઈ…
- નેશનલ
ભારતે જસ્ટિન ટ્રુડોને જે દસ ખાલિસ્તાની આતંકવાદીઓનું લિસ્ટ આપ્યું હતું તેમાં હરદીપ નિજ્જર તમામનો બોસ હતો…
નવી દિલ્હી: G-20 બાદ ભારત અને કેનેડા વચ્ચે કંઇને કંઇ નાના મોટા અણબનાવ બનતા રહ્યા છે. ત્યારે હાલમાં ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની…
- ધર્મતેજ
ગણેશ ઉત્સવ દરમિયાન કરો આ મંત્રોનો જાપ
ઘરમાં કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમને પૂજાનું પ્રથમ સ્થાન મળ્યું છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજાથી શરૂ કરાયેલા કાર્યમાં ક્યારેય કોઈ અડચણ આવતી નથી. આવી સ્થિતિમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં…
- નેશનલ
આજનું રાશિફળ (21-09-23): કર્ક, સિંહ અને ધન રાશિના લોકોને આજે મળી શકે છે સારી સારી ઓફર…
Edited: Mumbai Samachar મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેવાનો છે. જો કોઈ શારીરિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો તમારી સમસ્યાઓમાં ઉકેલાઈ રહી છે. જો તમે વ્યવસાયમાં કોઈ કામને લઈને ચિંતિત હતા,…
- નેશનલ
ભાજપનું બેવડું ધોરણ
મહારાષ્ટ્રમાં મહિલા સંસદસભ્યની ટિકિટ કાપી નાખવાનો આદેશ વિપુલ વૈદ્ય મુંબઈ: ભાજપની કથની અને કરણીમાં કેટલું અંતર છે તેનું જીવતું જાગતું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું હતું. સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણનો ખરડો મંજૂર કરાવનારી ભાજપે પોતાના સાથી પક્ષની મહિલા સાંસદની…
- નેશનલ
શીખ વિરોધી રમખાણના કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમાર નિર્દોષ
નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોંગ્રેસના સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન એક વ્યક્તિની હત્યા સાથે સંબંધિત કેસમાં ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે અન્ય બે આરોપીઓ વેદ પ્રકાશ પિયાલ અને બ્રહ્માનંદ ગુપ્તાને…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકોમાં તણાવ ન ઊભો થાય તે માટે કરો આ નાનકડો ઉપાય
તણાવ શબ્દ આમ તો બાળકો માટે છે જ નહીં. બાળકો તો હસતા રમતા જ હોય. પણ આજના સમયમાં શિક્ષણનો ખોટી રીતે નાખવામાં આવેલો બોજ અને અન્ય કારણોને લીધે બાળકો પણ તણાવના શિકાર બની જાય છે. બાળકો હોય કે પુખ્ત વયના…