- નેશનલ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી પર હવે સુનવણી બે અઠવાડિયા બાદ થશે…
નવી દિલ્હી: વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે કોર્ટ પહેલા વિચાર કરશે કે જ્ઞાનવાપી સંકુલમાં હાજર શ્રૃંગાર ગૌરી/દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી…
- આમચી મુંબઈ
સાત વર્ષ માટે બંધ રહેશે મુંબઈનું આ ફેમસ ગાર્ડન? જાણી લો કારણ…
મુંબઈઃ મુંબઈના પોશ એરિયામાં આવેલા હેંગિંગ ગાર્ડન સાથે આપણામાંથી મોટાભાગના લોકોના બાળપણની યાદો જોડાયેલી જ હશે અને હવે આ ગાર્ડનને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ગાર્ડન એક-બે નહીં પણ સાત વર્ષ માટે…
- આમચી મુંબઈ
અજગરનો એ વીડિયો મુંબઈના આ વિસ્તારનો? નેટિઝન્સ વીડિયો જોઈને ધબકારો ચૂકી ગયા…
થાણેઃ ઘાટકોપર બાદ હવે મુંબઈ નજીકના થાણે વિસ્તારમાં એક અજગર ઘરની બારીની ગ્રિલ પર વીંટળાયેલો જોવા મળ્યો હોવાનો અને બે વ્યક્તિ એને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો સાચે થાણે…
- નેશનલ
આજનું રાશિફળ (26-09-23): કન્યા, તુલા સહિત આ ચાર રાશિના લોકોના ભૌતિક સુખ-સુવિધામાં થશે વધારો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. જો તમારા કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો તે આજે દુર થઈ રહી છે અને તમારી લાંબા ગાળાની યોજનાઓ વધુ મજબૂત બની રહી છે. વિદ્યાર્થીઓએ આજે બીજા બધા કામ છોડીને…
- નેશનલ
…તો શું પાંચ દિવસ બાદ એ 25,000 કરોડની નોટો થઈ જશે રદ્દી?
નવી દિલ્હીઃ રૂપિયા 2000ની નોટ બંધ થવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે 5 દિવસ બાદ જ આ નોટનું મૂલ્ય શૂન્ય થઈ જશે. હજી પણ બજારમાં રૂપિયા 2000ની નોટ છે અને આ નોટોની કિંમત 3 અબજ ડોલર એટલે…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે મેટ્રો બની ‘જોયરાઈડ’: આટલા કરોડ પ્રવાસીએ કરી મુસાફરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારા પછી સસ્તા પરિવહન માટે હવે લોકલ ટ્રેનના વિકલ્પ પર નજર દોડાવવામાં આવી રહી હતી. કોવિડ પછી લોકલ ટ્રેનના પ્રવાસીની સંખ્યામાં ઘટાડાની સાથે મેટ્રોના પ્રવાસીની સંખ્યામાં વધારો થવાની…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત મૂક-બધીરે કરી સાંકેતિક ભાષામાં દલીલો…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર મૂક-બધીર વકીલ હાજર થયા હતા. કોર્ટે તેમને દુભાષિયાની મદદથી દલીલ કરવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટમાં એક મૂક મહિલા વકીલ સારા સનીએ સંકેતિક ભાષા દ્વારા સુપ્રીમ કોર્ટને પોતાનો મુદ્દો સમજાવ્યો હતો. દુભાષિયા સૌરભ રોય ચૌધરીની…
- ટોપ ન્યૂઝ
ફક્ત અઠવાડિયાની અંદર પીએમ મોદીના વોટ્સએપ ચેનલના 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર થયા
વોટ્સએપ ચેનલ પર ફક્ત એક અઠવાડિયાની અંદર પીએમ મોદીના 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર થઇ ગયા છે. 20 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ હતી. ચેનલ શરૂ થયાના ગણતરીના જ કલાકોમાં કુલ 10 લાખ જેટલા સબસ્ક્રાઇબર થઇ ગયા…