- સ્પોર્ટસ
ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો વિજય, 15 વર્ષ બાદ બાંગ્લાદેશમાં જીતી વન-ડે સીરિઝ
મિરપુરઃ એડમ મિલ્નેની ચાર વિકેટ અને વિલ યંગની 70 રનની મદદથી ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. મીરપુરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 172 રન…
- આમચી મુંબઈ
સાઈબર ક્રાઈમમાં આટલામો છે આમચી મુંબઈનો નંબર
છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે અને આવું નહીં પણ એક સર્વે દરમિયાન સામે આવેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.હાલમાં જ હાથ ધરવામાં આવેલા આ સર્વે બાદ પ્રાપ્ત થયેલાં…
- ઇન્ટરનેશનલ
હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે સૌથી મોટા ખુલાસા
ટોરન્ટોઃ કેનેડાના ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધોમાં ઘર્ષણ ચાલુ છે, ત્યારે તાજેતરમાં હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે સીસીટીવી વીડિયો અને અન્ય એક સાક્ષી મારફત નવા ખુલાસા કરવામાં આવ્યા છે. 18મી જૂને કેનેડાના કોલ્મ્બિયા પ્રાંતના સર્રે શહેરમાં…
- આપણું ગુજરાત
વાહન વ્યવહાર વિભાગની ગુજરાતમાં ઉઘાડી લૂંટ, નંબર પ્લેટ બદલવાના ચાર્જમાં 3 ગણો વધારો ઝીંકાયો
વાહન વ્યવહાર વિભાગે જ્યારે નંબર પ્લેટનું કામ ડીલરોને સોંપ્યું તે સમયે સૌને એવું લાગ્યું હતું કે વિભાગે વાહનચાલકોની સુવિધા વધે તે માટે કામ કર્યું છે. જો કે હવે આ નિયમ કેટલી સુવિધા આપી રહ્યો છે તે લોકોને ધીમે ધીમે સમજાઇ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી પર હવે સુનવણી બે અઠવાડિયા બાદ થશે…
નવી દિલ્હી: વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે કોર્ટ પહેલા વિચાર કરશે કે જ્ઞાનવાપી સંકુલમાં હાજર શ્રૃંગાર ગૌરી/દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી…
- આમચી મુંબઈ
સાત વર્ષ માટે બંધ રહેશે મુંબઈનું આ ફેમસ ગાર્ડન? જાણી લો કારણ…
મુંબઈઃ મુંબઈના પોશ એરિયામાં આવેલા હેંગિંગ ગાર્ડન સાથે આપણામાંથી મોટાભાગના લોકોના બાળપણની યાદો જોડાયેલી જ હશે અને હવે આ ગાર્ડનને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ગાર્ડન એક-બે નહીં પણ સાત વર્ષ માટે…
- આમચી મુંબઈ
અજગરનો એ વીડિયો મુંબઈના આ વિસ્તારનો? નેટિઝન્સ વીડિયો જોઈને ધબકારો ચૂકી ગયા…
થાણેઃ ઘાટકોપર બાદ હવે મુંબઈ નજીકના થાણે વિસ્તારમાં એક અજગર ઘરની બારીની ગ્રિલ પર વીંટળાયેલો જોવા મળ્યો હોવાનો અને બે વ્યક્તિ એને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો સાચે થાણે…
- નેશનલ
આજનું રાશિફળ (26-09-23): કન્યા, તુલા સહિત આ ચાર રાશિના લોકોના ભૌતિક સુખ-સુવિધામાં થશે વધારો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. જો તમારા કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો તે આજે દુર થઈ રહી છે અને તમારી લાંબા ગાળાની યોજનાઓ વધુ મજબૂત બની રહી છે. વિદ્યાર્થીઓએ આજે બીજા બધા કામ છોડીને…
- નેશનલ
…તો શું પાંચ દિવસ બાદ એ 25,000 કરોડની નોટો થઈ જશે રદ્દી?
નવી દિલ્હીઃ રૂપિયા 2000ની નોટ બંધ થવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે 5 દિવસ બાદ જ આ નોટનું મૂલ્ય શૂન્ય થઈ જશે. હજી પણ બજારમાં રૂપિયા 2000ની નોટ છે અને આ નોટોની કિંમત 3 અબજ ડોલર એટલે…