- આમચી મુંબઈ
ગરીબ દર્દીઓની રાહતના દરે સારવારઃ મહારાષ્ટ્ર સરકારે આ લીધો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગરીબ દર્દીઓને રાહતના દરે સારવાર પૂરી પાડવા અને ઈન્ડિજન્ટ પેશન્ટ્સ ફંડ (આઈપીએફ)ની યોજનાનો યોગ્ય અમલ કરવા માટે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાની કમિટી અને સ્પેશિયલ સેલનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ દર્દીઓને હોસ્પિટલોમાં ઓપેરેશન અને સારવાર…
- આપણું ગુજરાત
સુરત બાદ બનાસકાંઠામાં સામૂહિક આત્મહત્યાનો બનાવ, 4 લોકોએ ડેમમાં કૂદી જીવન ટૂંકાવ્યું
પાલનપુર: પાલનપુર પાસે આવેલા નાની ભટામલ ગામમાં એક પરિણીતા, તેના સાસુ તથા તેના 2 સંતાનોએ એકસાથે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક પરિણીતાના પતિ તથા સસરા આ સાસુ-વહુને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું…
- ટોપ ન્યૂઝ
દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે આપી લશ્કરમાં ફરજ બજાવતી મહિલાઓને Diwali Gift…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જ લશ્કરમાં ફરજ બજાવતી મહિલાઓને દિવાળી ગિફ્ટ આપી છે. હવે મહિલા સૈનિકોને એક સમાન મેટરનિટી લીવ મળશે, પછી ભલે એ કોઈ પણ રેંક પર હોય. સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે તમામ મહિલા સૈન્ય કર્મચારીઓને…
- નેશનલ
પાંચ વર્ષ પહેલા રમણ સરકારે ફસાવવાની કોશિશ કરી હતી, હવે ઇડી…..
નવી દિલ્હીઃ મહાદેવ બેટિંગ એપને લઈને છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે. જ્યારથી કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ તેની તપાસમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ લીધું છે ત્યારથી ભાજપ કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન પર સતત પ્રહારો કરી રહી છે. હવે આ મામલે સીએમ બઘેલે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એલ્વિશ યાદવ વિરુદ્ધ આપી આવી પ્રતિક્રિયા
મુંબઈ: દેશના નાગરિકો પર જાદુ ચલાવનારા યુ-ટ્યૂબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપ્યા બાદ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી હતી.ઉત્તર પ્રદેશમાં નોઈડા શહેરમાં સેક્ટર-૪૯ પોલીસ સ્ટેશનમાં એલ્વિશ વિરુદ્ધ ગુનો…
- નેશનલ
દિવાળીની ખરીદી ઓનલાઈન કરો છો, તો આ વાંચી લો…
મુંબઈ: સાઈબર ફ્રોડના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો હોવાનું જોતાં પોલીસ હંમેશાં નાગરિકોને આવા ફ્રોડથી બચવા માટે વિવિધ અપીલ કરતી હોય છે, તેમ છતાં લલચામણી ઓફરને વશ થઇને નાગરિકો તેનો ભોગ બનતા જ હોય છે. આ વર્ષે દિવાળીના સમયે…